________________
જૈનદર્શન.
ભાવાથ —સર્વથા સ્થિર પણુ નહિ, તેમ જેના સવ થા વિનાશ પણ ન હાય, કિન્તુ એક પર્યાયને મૂકીને ખીજાને પ્રાપ્ત કરવા, તેનુ નામ પરિણામ સમજવા. આવા પ્રકારના પરિણામ જ વિદ્વાન લેાકેાને સંમત છે, અને તેની સાથે જેના નિત્ય સબધ હાય તે પરિણામી કહેવાય. તેવા પ્રકારના આત્મા માનવામાં જ શરીર, ઇન્દ્રિય વિગેરે પરિણામેાને વિનાશ કરવાથી હિ’સા વિગેરેની ઉ૫પત્તિ થઇ શકે છે, બીજામાં નહિ, આથી એ સૂચવવામાં આવ્યુ કે આત્મા ભવાતગામી છે. જે આત્મામાં પરિણામિપણું ન માનવામાં આવે તે પરલેાકની સિદ્ધિ કદાપિ થઈ શકવાની નહિં. માટે પિરણામી જરૂર માનવા અને તેમ માનવાથી જ સસાર અનાદિ સિદ્ધ થવાને; નહિ તા સવ આકાશપુષ્પ સમાન થઈ જવાનું,
કર્તા અને સાક્ષાત્ ભેાક્તા એ બે વિશેષણાની સાર્થકતા.
૨૧૩
C
"
સાંખ્ય લેાકેાનુ' કહેવું એવું છે કે · પુરુષ પોતે નિર્ગુણ છે, કર્તા નથી અને ભેાકતા છે. ' આ વાતનું નિરાકરણ કર્તા અને સાક્ષાદ્ ભક્તા એ એ વિશેષણેાથી થઇ શકે છે. જેમ ખેતીકાર લેાકા ક ણક્રિયાના કર્તા હોવાથી તે દ્વારા પેદા થયેલ અન્ન - વિગેરેના ભાક્તા તરીકે ગણાય છે. એ વાત જનપ્રસિદ્ધ છે. તેમ પોતે કરેલાં કર્મના ભ્રાતાપણું. હાવાથી આત્મા શુભાશુભ કર્મના કર્તા છે; એ વાત જરૂર માનવી જોઇએ અને જેમાં કર્તાપણું હાતું નથી, તેમાં આકાશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org