________________
૨૨૪
તસ્વાખ્યાન.
કુસુમની માફક વસ્તુપણું છે જ નહિ, કિંચ આત્માને આપ
કતા માને છે, તે શું ભેગક્રિયાને કરે છે કે નહિ? જે કદાચ ભેગક્રિયા કરે છે, એવું માનવામાં આવે, તે જ્યારે ભોગક્રિયાને કરવા સમર્થ છે, ત્યારે બીજી ક્રિયાને કરતે નથી તેનું શું કારણ? તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે, ભેગક્રિયા પણ કરતું નથી, ત્યારે ભક્તા કેવી રીતે કહી શકાય ? એ વાત તે ન્હાનું બાળક પણ સમજી શકે તેમ છે. આ તે માતાને વધ્યા કહેવા જે ન્યાય થયા. ભેગની ક્રિયાને કરતે નથી અને ભકતા તે છે, એમ મનાય જ કેવી રીતે? આથી એમ પણ કેમ ન કહી શકાય કે મુક્ત આત્માની માફક કર્તાપણું ન હોવાથી સંસારી આત્મામાં લેતા પણું નથી. જે કર્તા ન હોય તે લેકતા પણ ન હોય, જેમ આકાશ વિગેરે. અને આવી રીતે માનવામાં તે કૃતને નાશ, અકૃતને આગમ વિગેરે દેષ પણ જરૂર આવવાના. કેમકે આપના મતમાં દરેક કાર્ય કરનારી જડ પ્રકૃતિ હેવાથી તેણે જે કર્મ કર્યું, તેના ફલને તેની સાથે બિલકુલ સંબંધ ન રહેવાથી કૃતને નાશ થવાને-અર્થાત્ કાર્ય કરનારને તેનું ફળ તે બિલકુલ મળવાનું નહિ અને આપના મત પ્રમાણે આત્માએ તે કંઈપણ કાર્ય કર્યું નથી, તે પણ તેના ફળને ભેંકતા હેવાથી અકૃતનું આગમન થયું. આપના દર્શનમાં તે કરનારી પ્રકૃતિ અને ભેગવનાર આત્મા છે, એમ જ્યારે માનવામાં આવે છે, ત્યારે પ્રકૃતિએ કરેલાં કર્મોને જેમ શિવદત ભગવે છે, તેમ વિષ્ણુશર્મા કેમ ભગવતે નથી? અથવા એકે કરેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org