SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. સામર્થ્ય સ્વાભાવિક સમજવું, ખીજાની અપેક્ષાએ નહિ, પ્રદીપની માફક જેમ પ્રદીપ, સૂય વિગેરેમાં પદાથ ઉપર પ્રકાશ પાડવાનું સામર્થ્ય સ્વાભાવિક છે તેમ વક્તાના મુખમાંથી નીકળેલ શબ્દ પણ સત્ય અગર અસત્ય, સફલ યા નિષ્ફલ, સિદ્ધ અથવા સાધ્ય એવા કોઇ પણ પદ્મા'ના મેધ જરૂર કરાવી શકે છે, એજ તેમાં સ્વાભાવિક સામર્થ્ય સમજવાનુ છે. વિશેષતા પ્રદીપ અને શબ્દમાં એટલીજ માત્ર છે કે શબ્દ સકેત અને વ્યુત્પત્તિ વિગેરેની અપેક્ષા રાખીને પદાથ ના બેધ કરાવે છે અને પ્રદીપ અપેક્ષા રાખ્યા સિવાય પ્રકાશ કરે છે. ગમે તે પદાર્થ માત્રના આધ કરાવવા એ શબ્દમાં સ્વાભાવિકતા છે, એ સિવાય બીજી ક'ઈ સમજવાની છે જ નહિ; પરંતુ યથાય આધ કરાવવાપણુ અથવા તે અયથા ધ કરાવવાપણું તે પ્રતિપાક પુરુષના ગુણ-દોષને આધીન છે. તેમાં જો સમ્યગઢષ્ટિ પવિત્ર આત્મા વક્તા હોય તે તે દ્વારા શબ્દથી શ્રાતાને વાસ્તવિક પદાર્થના એધ થઇ શકે, અને મિથ્યાદ્રષ્ટિ અપવિત્ર આત્મા વક્તા હાય તા તે દ્વારા શબ્દથી ત્રાતાને વાસ્તવિક પદાર્થવિજ્ઞાનની આશા માકાશકુસુમ જેવી થઇ પડે. વીતરાગ–સજ્ઞ દેવનું સ્વરૂપ જાણી તેના ઉપર વાસ્તવિક રીતે શ્રદ્ધા રાખવી, રાગ, દ્વેષ, મેહ વિગેરે કૃષ્ણેાની મન્નતા, મૈત્રી, પ્રમેદ, કારૂણ્ય, સાધ્યસ્થ્ય ભાવના વિગેરે પુરુષના ગુણ્ણા સમજવા. રાગી, દ્વેષી વિગેરેને ધ્રુવ માની તેના ઉપર શ્રદ્ધા રાખવી, મૈત્રી વિગેરે ભાવનાથી રહિતપણું, રાગ, દ્વેષની પ્રખલતા વિગેરે પુરુષાના. દોષા સમજવા, તેમાં જે ગુણવાળી વ્યક્તિ હાય તે દ્વારા Jain Educationa International For Personal and Private Use Only ચ www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy