________________
તવાખ્યાન.
-
-
વાસ્તવિક વિજ્ઞાનની આશા રાખી શકાય અને દેષવાળા પાસેથી અસત્ય પદાર્થવિજ્ઞાન સંભવી શકે તેમાં કંઈ પણ નવાઈ જેવું છે જ નહિ. * તાત્પર્યાર્થ–પ્રમાણ બે પ્રત્યક્ષ અને પરોક્ષ, પ્રત્યક્ષના પારમાર્થિક અને સાંવ્યાવહારિક એમ બે ભેદે. તથા પક્ષના મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તક, અનુમાન અને આગમ એમ પાંચ ભેદ છે. આ તમામનું પ્રતિપાદન કરવામાં આવી ગયું. હવે તેના વિષય ઉપર લગાર દષ્ટિપાત કરવામાં આવે છે –
ઉપર્યુક્ત પ્રમાણને વિષય- સામાન્ય, વિશેષ, સત, અસત્ નિત્ય, અનિત્ય વિગેરે અનેક ધર્માત્મક વસ્તુ સમજવી. કેવલ સામાન્ય પણ પ્રમાણુને વિષય નથી એ પણ ખાસ ખ્યાલમાં રાખવા લાયક છે, કિન્તુ ઉભયાત્મક પદાર્થ પ્રમાણને વિષય છે. પ્રત્યેકને નિરપેક્ષતાથી તે પ્રમાણભાસરૂપ સમજવું.
સામાન્યનું નિરૂપણ. | ગલકંબલ વિગેરે જેમાં ચિન્હ છે, એવી ગાને સમુદય જોઈ પ્રત્યેકમાં આ ગાય છે, આ ગાય છે એવી જે સરખી પ્રતીતિ થાય તેના વિષયને સામાન્ય કહેવામાં આવે છે. અને આ કાળી ગાય છે, પેળી છે, લીલા રંગવાળી છે, પીળી છે વિગેરે એકબીજાથી ભિન્નરૂપે ઓળખાણ કરાવનારી જે પ્રતીતિ, તેના વિષયને વિશેષ કહેવામાં આવે છે. એવી રીતે દરેક પદાથેની અંદર સામાન્ય-વિશેષની ઓળખાણ કરી લેવી. તે સામાન્યના બે ભેદ છે-એકતિયફસામાન્ય અને બીજુ ઊર્ધ્વતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org