________________
૩૫
તવાખ્યાન.
જેના હાડકાના બન્યમાં ખાલી ખીલીના આકારે જ હાડકું ગોઠવાયેલ હોય અને મટ બન્ધ તથા પાટાના આકારે હાડકાંને ગોઠવવા રૂપ અન્ય બીલકુલ ન હોય, તેવા અસ્થિમન્ય જેના શરીરમાં હાય, તેનુ કીલિકા સ’હનન નામ સમજવુ,
જેના શરીરમાં હાડકાં લાકડાના ભારાની માફક આપસમાં એક બીજાની સાથે અડકીને જ રહેલાં હોય, પરન્તુ તે સિવાય મર્ક ટબન્ધ વિગેરેમાંથી કોઈપણ જાતના અન્યરૂપે ગોઠવાયેલ ન હોય છતાં તેલમઈન વિગેરે દ્વારા સેવા કરી ઠીકઠાક રાખવાથી કામમાં ઉપચેગી થ પડે, તેવા અસ્થિના અન્યવિશેષનુ સેવાતા સહનન નામ સમજવુ,
જેના ઉદયમાં આદારિક વગેરે શરીરમાં કઠિનપણુ, કમલપણું, સ્નિગ્ધપણું વિગેરે સ્પર્શ વિશેષને સ્માવિર્ભાવ થાય, તે સ્પર્શી નામકમ સમજવુ',
જેના હૃદયમાં દારિક વગેરે શરીરમાં મીઠાપણું, ખારાપણુ, કટુપણુ` વિગેરે રસના આવિર્ભાવ થાય, તે રસ નામકમ સમજવું. સારાંશ-સનામકર્મના ઉદયથી કાઈનુ રુધિર ખારૂં પેદા થાય છે, કાઇનું મીઠું પેદા થાય અને કાઇનુ કડવું હાય છે, એવી રીતે દરેક ધાતુમાં સમજવુ
જેના ઉદયમાં આદારિક વગેરે શરીરમાં સુગન્ધિપણાના તથા દુગન્ધિપણાના આવિર્ભાવ થાય, તેનું ગન્ધનામકર્મ સમજવુ....
જેના ઉયમાં આદારિક વિગેરે શરીરમાં કાળાપણું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org