________________
જૈનદર્શન.
સફેદપણું, પીળાપણું, લીલાપણું, રાતાપણું આવા પ્રકારના વણુ ના પ્રાદુર્ભાવ થાય, તે વર્ણનામકમ સમજવુ.
જીવ વમાન ગતિમાંથી નીકળીને જ્યાં ઉત્પન્ન થવાનું સ્થાન હાય ત્યાં સુધી પહાંચ્ચા ન હોય, ત્યાં જવાની ઈચ્છાવાળાં તથા જન્મ વિનાના જીવને પોતાના ઉત્પત્તિસ્થાનમાં જ્યાં સુધી ન પહેાંચાય, ત્યાં સુધીની વચલી વિશેષ અવસ્થા જેના ઉદયથી મળે છે; તેનુ નામ આનુપૂર્વી નામકમ સમજવું. અથવા કેટલાક આચાર્ચીને તે વિષયમાં એવા અભિપ્રાય છે, કે નિર્માણુ નામકર્મ બનાવેલાં અંગેપાંગાને ચેગ્ય સ્થાનમાં ગેઞઠવવાનું કામ આનુપૂર્વી નામકમનુ છે.
૩૫૭
જેના ઉદ્દયમાં અવકાશદાનરૂપ આકાશમાં હુંસ વિગેરેની માટૅક સારી ચાલથી ચાલવાની અને ઉટ તથા ગભ વિગેરેની માફક ખરામ ચાલથી ચાલવાની શક્તિ ઉત્પન્ન થાય, તે વિહાયાગતિ નામકર્મ સમજવુ,
જેના ઉદયથી દેખવા માત્રમાં સભ્ય લેાકાને એકદમ ક્ષેાભ ઉત્પન્ન થાય તથા બીજાની પ્રતિભાના એકદમ પ્રતિઘાત થાય, અર્થાત્ તેને જોવાથી સભાના લોકાને એકદમ ક્ષેાલ થાય, અને યુક્તિએ પણ યાદ ન આવે, તે પરાઘાત નામકર્મ સમજવું.
જેના ઉદયમાં વાસાસને! આવિર્ભાવ થાય, તે ઉચ્છ્વાસ નામકર્મ સમજવું. અથવા શ્વાસે શ્ર્વાસને ચેાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવાના સામર્થ્યમાં જે નિમિત્ત હોય, તે પણ તે નામકર્મ સમજવું.
જેના ઉદયમાં, પાતે ઠંડા સ્વભાવવાળા હોય, તા પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org