________________
૩૫૮
દેખાવથી બીજાને તાપ પેદા થાય, તે આતપ નામક જવું. તેના ઉઢય સૂર્ય મંડલતિ બાદર પૃથ્વીકાયના જાણવા.
તાન્યાને.
જેના ઉદયમાં ચ'દ્રની જેમ શરીર શીતલ પ્રકાશવર્ષાંત હાય, તે ઉઘાતનાત્મક જાણવું,
જેના ઉયમાં અગુરુલઘુ નામના પિરણામ પેદા થાય, તેનુ નામ અનુરુલઘુ નામક સમજવુ', ભાવાર્થ –નિશ્ચયનયની અપેક્ષાએ તે કઇ પણ જીવ ગુરુ પણ નથી, તેમ લઘુ પણ નથી. કિન્તુ ગુરુલઘુ પરિણામવાળા છે. અને વ્યવહાર નયની "પેક્ષ એ કુછુ વિગેરે કેટલાક જીવોનાં શરીર ભગુરુલઘુ છે. અને કેટલાક હાથી વિગેરેનાં શરીર ગુરુ પરિણામવાળાં છે. કેટલાંક અગ્નિકાય વિગેરેનાં શરીર લઘુપિરણામવાળાં છે. અને ફેટલાંક વાયુકાય વિગેરે જીવાનાં શરીર ગુરુલઘુ પરિણામવળાં છે; આથી એ ભાવ નીકળ્યા કે અશુરુલઘુ પરિ ણામ જીવેને છે; એવું કથન નિશ્ચયનયના અભિપ્રાય સમ જવું, મને વ્યવહારનયના અભિપ્રાયે તે જીવના શરીરમાં ચાર પ્રકારના પરિણામે
સાથે શકે છે.
P
સમજીવે માં
જેના ઉદયમાં ત્રણે ભુવનના જીવાને પણ અમુક વ્યક્તિ પૂજનીય થઇ પડે, અર્થાત ત્રણ જગતના તમામ જીવાને જેથી શિરસાવત્ત્વ હાય, ધ્યેય હાય, ઉપાસ્ય હાય, સ્વેતન્ય હાય, તે તીર્થંકર ના મકમ સમજવુ. અને તેના મુખ્ય ઉદય કેલિ-અવરથામાં જ હાય.
પ્રાસાદ વિગેરે બનાવવાની કલામાં કુશલ સુતાર વિગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org