SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. રૈની માફક જેના ઉદ્દયમાં શરીર, અ‘ગોપાંગ વિગેરે નામકર્મ દ્વારા પેદા થયેલ અવયવાને ગેઠવવાની કુશલતા પેદા થાય અર્થાત્ અમુકને અમુક ઠેકાણે ગોઠવવુ અને અમુકને અમુક ઠેકાણે ગેાઠવવું વિગેરે કામ કરવાની શકિત ઉત્પન્ન થાય, તેનું નામ નિર્માણુ નામકમ સમજવું. જેના ઉદ્ભયમાં લાંમા ટુંકા શરીરના અવયવ દ્વારા પેાતાના એક અવયવથી મીજા વ્યવયવેમાં ઉપઘાત થાય, તે ઉપઘાત નામકર્મ સમજવું. જેના ઉદયમાં ત્રસપાની પ્રાપ્તિ થાય. અર્થાત્ દ્વીન્દ્રિય વિગેરે ત્રસનામકર્માયવતિ જીવમાં ઉત્પત્તિ થાય, તેનુ નામ ત્રસ નામકર્મ સમજવુ. ૩૫૯ જેના હૃદયમાં સ્થૂલ શરીરરૂપ બાદરણું પેદા થાય, તેનુ નામ ખાદરના મકમ જાણવું, જેના ઉદયમાં આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસે શ્ર્વાસ, ભાષા અને મન, આ છે તે વૈગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેને તે રૂપે પરિમાવાનીકિત પેદા થાય, તેનું નામ પર્યાપ્તિનામક જાગ્રુવુ. આ છ પર્યાપ્તિનું પણ કંઇક વિવેચન કરવામાં આવે છે.— શરીર, ઇન્દ્રિયે, વચન, મન અને પ્રાધ્ધાપાનને ચેગ્ય પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિ જે દ્વારા થાય, તેનું નામ આહારપર્યાપ્ત સમજવુ, Jain Educationa International પેાતાને ઉચિત ગ્રહણ કરેલ આહારવા દ્રશ્યને જાદે દો મલ-રસરૂપે પરિણામ જેના ઉદયથી થાય, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy