SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ તત્ત્વાખ્યાન. તેને શરીરપર્યાપ્તિ કહેવામાં આવે છે. અથવા રસરૂપે પિરજીત થયેલ આહારના શરીરરૂપ પરિણામ જે દ્વારા થાય, તે પણ શરીરપર્યાપ્તિ નામકમ જાવુ. ધાતુરૂપથી પરિણત થયેલ આહારની ઇન્દ્રિયરૂપ પિ ણામ જેના ઉડ્ડયથી થાય,તે ઇન્દ્રિયપર્યાપ્તિ નામકમ સમજવું, વાસાવાસને ચેાગ્ય પુદ્ગલ દ્રબ્યાને ગ્રહણ કરવાની અને તેને તે રૂપે પરિણમાવીને ત્યાગ કરવાની શક્તિ જેથી ઉત્પન્ન થાય, તે પ્રાણાપાન પર્યાપ્તિ કહેવાય. એવી રીતે ભાષા અને મનમાં પણ જાણી લેવું. જેના ઉદયમાં જીવનાં શરીર જૂદાં જુદાં હાય, તે પ્રત્યેક નામકર્મ સમજવું, જેના ઉદ્દયમાં દાંત વિગેરે સ્થિર રહે, હાલે ચાલે નહિ, તે સ્થિર નામકમ કહેવાય, જેના ઉચમાં ઉત્તમાંગ ( મસ્તક ) વિગેરે અ’ગોપાંગ પૂજનીય બની જાય, તે શુભનામકર્મ સમજવુ. જેના ઉદયમાં સાભાગ્યપણુ· પ્રાપ્ત થાય, તે સુભગનામકર્મ સમજવુ. જેના ઉદયમાં મધુર સ્વર પ્રાપ્ત થાય, તે કર્મ સમજવું, સુસ્વર નામજેના ઉદયમાં જનસમુદાયમાં વચન પ્રામાણિકપણે મનાય, અને દેખવા માત્રમાં લાકા ઉભા થઈ આદર-સન્માન નમસ્કાર,વિગેરે કરે અને તેનુ વચન પણ લેકમાં ઘણુ* જ પ્રિય કર થઇ પડે, તે આદેય નામકમ જાવુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy