________________
જૈનદર્શન.
જેના ઉદયમાં પ્રસિદ્ધ થણી થાય, ગુણાકતન, પ્રશ'સા વિગેરે બહુ થયા કરે, તે યશઃ કીર્તિ નામકમ જાણવું.
આ ત્રસદશકથી વિપરીતરૂપે સ્થાવરદશકનુ સ્વરૂપ જાણવું. ગેત્રમનુ સ્વરૂપ
જેના ઉદયમાં આ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, ઉત્તમ સ્થાન, સત્કાર, ઐશ્ર્વય વિગેરે ઉત્કૃષ્ટ સામગ્રી મળે, તે ઉચ્ચ ગાત્ર કહેવાય, અને જેના ઉદ્દયમાં આથી ઉલટી સામગ્રી મળે તે નીચ ગાત્ર જાણવુ',
અન્તરાયનું સ્વરૂપ.
જેના ઉદયમાં સારા લેવાવાળા તયાર હાય, પાસે દ્રવ્ય પણ વિદ્યમાન હાય, તથા એને દેવામાં મહાફળ મળે છે. એવું જાણતા પણ ડાય, છતાં દાન દેવાની ઇચ્છા ન થાય, તે દાનાન્તરાય કહેવાય.
૩૬૧
જેના ઉદ્દયમાં અન્ન, પાન, માલા, ચન્દન, તેલ, અત્તર વિગેરે અનેક પ્રકારની સુન્દર વસ્તુઓ તૈયાર હાય, પણ તેના ભાગ કરી શકે જ નહિ, તે ઉપલેગાન્તરાય કહેવાય.
જેના ઉદ્દયમાં અનેક પ્રકારના લાભા થવાની તૈયારી પણ હાય, હમણાં મળશે; એમ જાણવામાં પણ હાય, પરન્તુ તે મળી શકે જ નહિ, અર્થાત્ કાઇ તેવા પ્રકારનુ વિઘ્ન વચમાં આવવાથી ધારેલુ કામ પાર પડી શકે જ નહિ, તે લાભાન્તરાય કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org