________________
૩૬૨
તેવાખ્યાન,
જેના ઉદયમાં ઉત્સાહને પ્રતિઘાત થાય, પિતાનું વીર્ય ફેરવી શકે જ નહિ. અથવા બલિષ્ઠ હોવા છતાં પણ ઉદ્યમ કરવાનું મન ન થાય તે વીર્યાન્તરાય કહેવાય,
એવી રીતે બન્યું તરવના અવાક્તર ઘણા ભેદે છે. તેનું વિસ્તારથી વિવેચન કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, લેકપ્રકાશ વિગેરે ગ્રન્થમાં કરવામાં આવેલ છે, અહીં તે માત્ર દિગ્દર્શન શ્રમજવું. ઈતિ શમ.
સંવર તત્વનું નિરૂપણ. - મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ વિગેરે આસવદ્વારા આવતાં કર્મ પુદ્ગલેને અટકાવવામાં જે નિમિત્ત હેય, તે સંવર સમજતેના બે ભેદ છે, એક દ્રવ્યસવર અને બીજો ભાવસંવર. ગ્રહણ કરવા લાયક કર્મ પુદ્ગલેને અટકાવનાર જે પરિણામવિશેષ, તેને દ્રવ્યસંવર કહેવામાં આવે છે. - સંસાર સંપાદનમાં સાધનભૂત મિથ્યાત્વ વિગેરે સંબધિ કિયાઓને ત્યાગ કરવામાં કારણરૂપ જે પરિણામવિશેષ, તેને ભાવસંવર કહેવામાં આવે છે. સૂમ બાદર વેગનિરોધ કાલમાં સર્વથા સંવર થઈ શકે છે. અને ચારિત્રની પ્રાપ્તિથી લઈને ત્યાં સુધીના બાકીના સમયમાં દેશથી સંવર જાણ.
ભાવાર્થ-જે સામાયિક વિગેરે ચારિત્રથી યુક્ત હોય, તથા જેણે તને પરિચય સારી રીતે કર્યો હોય, અને સંસાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org