SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. તવાખ્યાન-ઉત્તરાર્ધ. સૂમ શરીર જગતના તમામ જીવેનું સમજવું. એવી રીતે તમે ગુણયુક્ત, પંચીકૃત પાંચ મહાભૂતથી ભૂમિક, અન્તરિક્ષલેક, સ્વર્લોક,મહર્લોક, જનક, તપલેક અને સત્યલોક આ સાત ઊર્ધ્વ લેક પેદા થયા તથા આતલલેક, પાતાલલેક, વિતલક સુતલલેક, તલાતલક, રસાતલલેક, મહાતલક આ સાત અલેક પેદા થયા. એવી રીતે જરાયુજ-મનુષ્ય, ગાય, ભેંસ વિગેરે, અંડજ-મોર,કુકડા, કબુતર વિગેરે, સ્વેદજ-ન્યૂકા,લિ, માકણ વિગેરે ઉભિજી-વનસ્પતિ-વૃક્ષ વિગેરે. એમ ચાર પ્રકારના પૂલશરીરની પણ ઉત્પત્તિ થઈ. વૃક્ષ વિગેરેનું શરીર પાપનાં ફલ ભેગવવા માટે થયેલ છે. * આ ઠેકાણે આટલી વિશેષતા સમજવાની છે કે પંચતનાત્રાની ઉત્પત્તિમાં, સત્તર અવયવવાળા લિંગ-સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિમાં, તથા હિરણ્યગર્ભ-બ્રહ્માના સ્થૂલશરીરની ઉત્પત્તિમાં પરમેશ્વર સાક્ષાત્ કર્તા છે અને બીજા તમામ જગતની ઉત્પત્તિ હિરણ્યગર્ભ વિગેરેથી સમજવી. શ્રુતિ પણ તે વાતને પુરવાર કરી આપે છે. " इमास्तिस्रो देवता अनेन जीवनात्मनाऽनुप्रविश्य नामरूपे व्याकरवाणि ॥" પાંચ જ્ઞાનેન્દ્રિયના દેવતાનાં નામ. ( શ્રેત્રને દિશાદેવતા, સ્પર્શનને વાયુદેવતા, નેત્રને સૂર્યદેવતા,રસનાને વરુણ દેવતા અને બ્રાણને અશ્વિન દેવતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy