________________
૧૪.
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
સૂમ શરીર જગતના તમામ જીવેનું સમજવું. એવી રીતે તમે ગુણયુક્ત, પંચીકૃત પાંચ મહાભૂતથી ભૂમિક, અન્તરિક્ષલેક, સ્વર્લોક,મહર્લોક, જનક, તપલેક અને સત્યલોક આ સાત ઊર્ધ્વ લેક પેદા થયા તથા આતલલેક, પાતાલલેક, વિતલક સુતલલેક, તલાતલક, રસાતલલેક, મહાતલક આ સાત અલેક પેદા થયા. એવી રીતે જરાયુજ-મનુષ્ય, ગાય, ભેંસ વિગેરે, અંડજ-મોર,કુકડા, કબુતર વિગેરે, સ્વેદજ-ન્યૂકા,લિ, માકણ વિગેરે ઉભિજી-વનસ્પતિ-વૃક્ષ વિગેરે. એમ ચાર પ્રકારના પૂલશરીરની પણ ઉત્પત્તિ થઈ. વૃક્ષ વિગેરેનું શરીર પાપનાં ફલ ભેગવવા માટે થયેલ છે.
* આ ઠેકાણે આટલી વિશેષતા સમજવાની છે કે પંચતનાત્રાની ઉત્પત્તિમાં, સત્તર અવયવવાળા લિંગ-સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિમાં, તથા હિરણ્યગર્ભ-બ્રહ્માના સ્થૂલશરીરની ઉત્પત્તિમાં પરમેશ્વર સાક્ષાત્ કર્તા છે અને બીજા તમામ જગતની ઉત્પત્તિ હિરણ્યગર્ભ વિગેરેથી સમજવી. શ્રુતિ પણ તે વાતને પુરવાર કરી આપે છે.
" इमास्तिस्रो देवता अनेन जीवनात्मनाऽनुप्रविश्य नामरूपे व्याकरवाणि ॥"
પાંચ જ્ઞાનેન્દ્રિયના દેવતાનાં નામ. ( શ્રેત્રને દિશાદેવતા, સ્પર્શનને વાયુદેવતા, નેત્રને સૂર્યદેવતા,રસનાને વરુણ દેવતા અને બ્રાણને અશ્વિન દેવતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org