________________
જૈનદર્શન.
ત્યાગ તે અમાને પણ ઇષ્ટ છે, પરન્તુ સ્વભાવવાદ માનવામાં જ્યારે કાઈ પણ જાતની અડચણ નથી; ત્યારે તેને શા માટે ન માનવા જોઇએ ?
ઉ॰ જ્યાં સુધી સ્વભાવના અથ સમજાવવામાં ન આવે, ત્યાં સુધી વિચિત્ર કાર્યોં તેનાથી પેદા થાય છે; એમ કેવી રીતે માની શકાય ? સ્વભાવ શબ્દ, એ શબ્દો મળીને અનેલ છે, એક સ્ત્ર અને બીજો ભાવ, આ એના સમાસ થવાથી સ્વભાવ એવા શબ્દે નિષ્પન્ન થયા છે. તેમાં સ્વપદના કાર્ય અથવા કારણ એ એમાંથી એક અર્થ તે જરૂર માનવા પડશે, તેમાં કા અથ કરવાથી વિચિત્ર કાર્યની સત્તાથી કાર્ય માં વિચિત્રપણું આવવાનું એવા અ થવાના, અર્થાત્ કાર્ય થી કાર્ય થાય છે. આ વાતને તા કાઈપણુ બુદ્ધિશાલી માની શકે તેમ નથી. જ્યારે ઘડાથી ઘડાની ઉત્પત્તિ થાય છે, એમ માનવામાં આવે, ત્યારે તે 'ડ, ચક્ર, ચીવર, માટી, કુ’ભાર વગેરે તમામ કારણે! અજાગલસ્તનની માફક નકામાં જ થઈ જવાનાં, અને તે વાત તે અનુભવથી પણ વિરુદ્ધ છે, માટે કાર્યાંરૂપ સ્વભાવથી કાર્યમાં વિચિત્રપણું આવે છે. ’ એ વાત મીલ્કુલ માનવા લાયક નથી.
૩૨૭
હવે રહ્યા બીજો પક્ષ, તેમાં પણ · કારણસત્તાથી કાર્યોમાં વિચિત્રપણુ' આવે છે. ' આવેશ જ્યારે અથ થયા, ત્યારે તે વાત તા દરેકને ઈષ્ટ જ છે; કેમકે કારમાં જ્યારે વિચિત્ર કાર્ય પેદા થવાની શક્તિ હાય છે, ત્યારે જ કાય માં વિચિત્રપણ આવે છે. અને તે કારણ પણ કમ સિવાય બીજું કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org