________________
૩૦૬
તત્ત્વાખ્યાન.
परत्वे कालस्य આ સૂત્રમાં વના વિગેરેને કાલના પર્યાય તરીકે ગણીને કાલને મુખ્ય દ્રવ્ય તરીકે માનવામાં આવેલ છે, ત્યારે આપ તા કાલને પચારિકપણે અથવા દ્રવ્ય-પર્યાય તરીકે કેવી રીતે માની શકશે !
૦ પન્નવાસૂત્ર, જીવાજીવાભિગમસૂત્ર, વિશેષાવસ્થકસૂત્ર ષિગેરેમાં કાલના લિગરૂપ વના વિગેરેને જીવાજીવ દ્રવ્યના પર્યાય તરીકે માનીને તમામ વાતની ઉપપત્તિ જ્યારે કરવામાં આવી છે, ત્યારે તેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે કેવી રીતે માની શકાય ? માટે તાસૂત્રમાં ખતાવેલ કાલને પશુ વ્યવહારિક કાલરૃપ માનવાથી વતના વિગેરેને તેના પર્યાયરૂપ માનવામાં અમને લગાર પણ અડચણુ નથી; કિન્તુ કાલને મુખ્ય દ્રવ્યરૂપ માની, તેના વતના વિગેરે પર્યાય માનવામાં દેષાપત્તિના સ‘ભવ હાવાથી અડચણુ છે.
આ સક્ષેપથી કાલવિષયક નિરૂપણુમાં જે સરલ માર્ગ દેખાય, તે તત્ત્વસ શેાધક જનાએ ગ્રહણ કરી લેવા, ખીજા ઉપર ઉદાસીનતા ધારણ કરવી; એ જ બુદ્ધિમત્તાનું મુખ્ય લક્ષણ છે.
પુર્નલ દ્રવ્યનું નિરૂપણુ,
સ્પર્શી, રસ, ગન્ધ અને વર્ણવાળું જે હોય તે પુદ્ગલ કહેવાય. સ્પર્શને પ્રથમ ગ્રહણ કરવાનુ કારણ એ છે કે જ્યાં સ્પર્શ હાય, ત્યાં રસ, ગન્ધ અને વણુ જરૂર હોવા જોઈએ.આથી એ ભાવ નીકળ્યે કે નૈયાયિક વિગેરે દર્શનકારા પૃથ્વીમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વણુ જલમાં સ્પર્શ, રસ અને વણુ તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org