________________
જૈનદર્શન.
તેજમાં સ્પ અને વણુ અને વાયુમાં કેવલ સ્પર્શ જ છે. એમ માને છે. તેઓની એ માન્યતા યુક્તિનિકલ છેતેમ જણાવવાની માતર સ્પર્શને પ્રથમપદ આપવામાં આવેલ છે. તેથી એ સમજવું કે જલ, તેજ, વાયુ વિગેરેના પુદ્ગલેામાં પણ પૃથ્વીની માફક સ્પર્શ હાવાથી રસ, ગન્ધ અને વણુ પણ જરૂર માનવા જોઇએ, વ્યાપ્તિ પણ તે જ વાતને સિદ્ધ કરી આપે છે. જ્યાં સ્પશ હાય, ત્યાં રસ, ગન્ધ અને વણુ પણ હેાય છે. જેમ ઘટ વિગેરે પૃથ્વીમાં, તેમ સત્ર પુદ્ગલેામાં માની લેવુ. મનમાં પુદ્ગલપણાની સિદ્ધિ-પાર્થિવ પરમાણુની માફક અસગત દ્રવ્ય હાવાથી મન પણ સ્પર્શ વિગેરે ચાર ગુગુવાળુ છે.
છે.
હવે સ્પર્શી વિગેરે ગુણાના વાન્તર ભેદે બતાવવામાં આવે છે
૩૦૭
મૃદુ, કઠિન, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ આ આઠ ભેદો સ્પના સમજવા. તે આઠે સ્પર્શી સ્કન્ધામાં સ્પષ્ટપણે જોવામાં આવે છે, અને પરમાણુમાં સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણુ આ ચારમાંથી અવિરોધી ગમે તે એ સ્પર્શે એક પરમાહ્યુમાં હોય છે અને પરમાણુસમુદાયને અવલ'ખીને ચારે સ્પ સભવી શકે છે.
તિત, કટુ, કષાય, મધુર અને અમ્લ. આ પાંચ ભેદે રચના જાણવા, લવણરસને સચૈાગજન્ય માનવામાં આવતા હૈાવાથી મૂલસે પાંચ જ સમજવા; જે લેકા તેને જૂદો માને છે, તેના અભિપ્રાયે છ સમજવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org