________________
૨૮
તત્ત્વાખ્યાન.
સુગન્ધિ અને દુર્ગન્ધિ આ એ ભેદો ગન્ધના છે. લાલ, પીળા, કાળા, લીલે અને સફેદ આ પાંચ ભે વણુ ના છે. તેમાં સંચેાગજન્ય તા અનેક ભેદો થાય છે, પરન્તુ ત્ર તા માત્ર મૂળભેદ બતાવવાના જ ઉદ્દેશ છે.
હવે કેવલ પુદ્દગલ સ્કન્ધના દશ પ્રકારના પર્યાય સમજાવવામાં આાવે છે-શબ્દ, અન્ધ, સામ્ય, સ્થાલ્ય, સસ્થાન, ભેદ, અન્યકાર, આતપ, છાયા અને ઉદ્યત રકન્ધના દશ પ્રકારના પોંચે છે.
શબ્દના વ્યક્ત અને અવ્યકત એવા મુખ્ય બે ભેદ્દો છે. તત, વિતત, ધન, શુષિર વિગેરે અવ્યક્તના ભેદ્દો સમજવા અને સંસ્કૃત, પ્રાકૃત વિગેરે ભાષાત્મક શબ્દો વ્યક્તના ભેદો સમ; જવા. તે પણ દેશ-કાલના ભેદથી અનેક પ્રકારના છે.
લાખ અને લાકડાના આપસના સચૈાગની માફ્ક આપ સમાં પ્રયાગ, વિસસા વિગેરે ક્રિયાજન્ય બન્ધ થવાથી આદારિક વિગેરે પુદ્ગલેાના શરીર વિગેરે અનેક જાતના આકારવાળા અનેક જાતના મન્ધા થાય છે.
સૂક્ષ્મપણું-એક ખીજાની અપેક્ષાએ ન્હાનાપણુ' દરેકમાં હાવાથી તેવા પેક્ષિત સૂક્ષ્મપણાના અનેક લે છે. અને અન્તિમ સૂક્ષ્મપણું તે કેવલ પરમાણુમાં જ સમજવું.
સ્થૂલપણું' પણ એક બીજાની અપેક્ષાએ હેટાપણારૂપ દરેકમાં હાવાથી તેવા આપેક્ષિત સ્થૂલપણાના અનેક ભેદે છે અને અન્તિમ સ્થૂલપણું તે ઋચિત્ત મહાન્સ્કન્ધમાં જાણી લેવું.
Jain Educationa International
For Personal and Private Use Only
昨
www.jainelibrary.org