________________
જૈનદર્શન.
સંસ્થાનના વૃત્ત (ગોળાકાર), ચતુરસ્ર (ચાર કાણુવાળુ), યસ (ત્રણ કાણાવાળું), આયત, ( લાંબુ' ) અને પરિમ’લાકાર એમ મુખ્ય પાંચ ભેદો છે, આ પાંચે ભેદ ઇત્ય’ભૂત સ ંસ્થાનના સમજવા, અને અનિત્થભૂતના તે ઘણા ભેઢે છે.
ભેદના ખ'ડ, પ્રતર, ઐત્કરિક, ચાણિક અને અનુચટન આ પ્રકારે પાંચ ભેદ છે. ખડભેદ ઘડાના કટકામાં સમજવા, પ્રતરભેદ અમરખના પડામાં જાણવા, આત્કરિકલેદ લાકડાંને હેરવાથી નીકળતા ભૂકામાં સમજવે, ચણુ કભેદ ઘઉં, ચણા વિગેરેના આટામાં સમજવે અને અનુચટનભેદ લેાઢાના ગાળા ઉપર ઘણુ મારવાથી અગ્નિના કણા નિકળે છે, તે વિગેરેમાં જાણવા
૩૦૯
રાત્રિમાં તથા ભૂમિગૃડ વિગેરેમાં પડેલી વસ્તુને આંખથી અવલેાકવામાં જે પુદ્ગલ-પરિણામ પ્રતિઘાતરૂપે અડચણ કરતે હાય, તે પુદ્ગલ-પરિણામને અન્ધકાર કહેવામાં આવે છે. અને પ્રકાશના આવરણમાં નિમિત્તરૂપ જે પુદ્ગલ-પરિણામ હાય, તેને છાયા સમજવી.
ગરમી તથા પરસેવા વિગેરેમાં નિમિત્તરૂપે જે ઉષ્ણુપ શવાળા પુદ્ગલ-પિરણામ હોય, તેને આતપ કહેવામાં
આવે છે.
ચન્દ્રકાન્ત, ખàાત વિગેરેને પ્રકાશમાં નિમિત્તભૂત જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org