________________
જેનદર્શન.
૩૦૫
સારાંશ-જેના વિચાર પ્રમાણે કાલ દ્રવ્ય છે જ નહિ, તેના વિચારના અનુસારે વર્તન, પરિણામ, ક્રિયા વિગેરેને જીવાજીવ કોના પરિણામે સમજવા. તેના મતમાં આપેક્ષિત કારણ તરીકે પણ કાલને માનવામાં આવતું નથી. આ વાતને નીચેને લોક પણ ટેકો આપે છે–
कालो विदव्वधम्मो, तस्य निग्गमो पलवो । तत्तो चिय दवाओ पलवइ कालेव जं जम्मि ॥
-विशेषावश्यक गाथा १५३९ पृ. ६३१ एते च स्थित्यादयः सर्वेऽपि जीवाजीवपर्यायत्वादभावरूपा एव
–રિવાર | ૮દ્ર ભાવાર્થ-સ્થિતિ, વર્તન, પરિણામ વિગેરે તમામ જવાજીવ દ્રવ્યના પર્યાયરૂપ હોવાથી ભાવરૂપ જાણવા. પ્રસંગવશથી વ્યવહાર કાલના બીજા પણ જે ભેદ બતાવવામાં આવ્યા છે, તે તમામનું તાત્પર્ય તેટલામાં જ પરિસમાપ્ત છે. વર્તના વિગેરે રૂપ કાલ પણ દ્રવ્યને ધર્મ છે, તે સ્વરૂપથી ક્રિયારહિત છે, તે પણ દ્રવ્યદ્વારા તેમાં ક્રિયા થતી જોવામાં આવે છે. અને તે કારણથી તેની ઉત્પત્તિ પણું વષોકાલમાં હરિતની ઉત્પત્તિની માફક પિતાના આશ્રય દ્રવ્યથી થાય છે, માટે કાલને સ્વતંત્ર દ્રવ્ય તરીકે મુખ્યપણે કઈ રીતે માની શકાય તેમ છે જ નહિ, એ ખાસ ખ્યાલમાં રાખવું.
B૦ તત્વાર્થસૂત્રના કર્તના જાળામ: far var
20.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org