________________
૪૧}
સુખને માટે સમજવા. અને જ્યાં પરમાનન્દ સ્વરૂપ સુખ હોય. તેનુ નામ જ મેક્ષ સમજવુ',
તત્ત્વાખ્યાન.
તથા પરિણામની તરતમતાની માફક તરતમપણું હાવાથી સુખની તરતમતાની પણ વિશ્રાન્તિ કોઈ ઠેકાણે હાવી જોઇએ, જેવી રીતે ચણાના પરિમાણુથી ખેરનું પરિમાણુ મોટુ છે, તેથી લી‘ખુનુ, તેથી કેરીનુ, તેથી નાળીયેરનુ, તેથી કાઢુળાનું, તેથી ઘરનું, તેથી ગામનુ એમ કરતાં કરતાં છેવટે આકાશ સુધી પહેાંચતાં ત્યાં આગળ પરિમાણુની વિશ્રાન્તિ થઇ શકે છે. કેમકે આકાશથી મોટા પરિમાણવાળી કોઇ પણ ચીજ છે જ નહિ, તેવી રીતે એક રકથી શેઠને વધારે સુખ છે, અને તેથી રાજાને,તેથી વાસુદેવને, તેથી ચક્રવતિ ને,તેથી દેવતાઓને તેથી દેવેન્દ્રોને, તેથી ચાગિયાને વધારે સુખ છે. એવી રીતે વિચાર કરતાં કરતાં જ્યાં તેની હૅક આવી જાય, અર્થાત્ તેથી વધારે કોઈને પણ સુખ ન હેાય, એવી મર્યાદા પૂરી થઇ જાય, ત્યાં જ તેને વિશ્રામ માનવા તેનુ નામ મક્ષ સમજવું.
',
અનુમાન પ્રમાણુદ્વારા મેાક્ષના સુખને સિદ્ધ કરવામાં આવ્યુ'; હવે આગમ પ્રમાણુદ્વારા સિદ્ધ કરવામાં આવે છે.-कृत्स्नकर्मक्षयान्मोक्षो जन्ममृत्यवादिवर्जितः । सर्वबाधाविनिर्मुक्त एकान्तसुखसंगतः ॥ १ ॥
---દાદીમક્રીય મેક્ષાષ્ટક, પૃ. ૮
ભાવાર્થ જ્ઞાનાવરણાદ્રિ આઠ ક્રમ ના અત્યંત ક્ષય થ વાથી જન્મ, જરા, મૃત્યુ વિગેરેથી સથા રહિત તથા શારી
Jain Educationa International
S
For Personal and Private Use Only
www.jainelibrary.org