________________
જૈનદર્શન.
૧૦૩
-
- -
-
ડમરૂ હાથમાં લઈ નાચતાં નાચતાં વગાડવાપણું અને પરસ્પર આગમમાં વિરોધી પદાર્થનું પ્રતિપાદકપણું વિગેરે વિદ્યમાન હોય તે વ્યક્તિ મહામહી સમજવી. જ્યાં જ્યાં ઉપયુકત આચરણ હોય છે, ત્યાં ત્યાં મોહ જરૂર હોય છે. કિચ, જેના હાથમાં જપમાળા હોય તે વ્યક્તિને અદ્યાપિ અપૂર્ણ સમજવી જોઈએ. કારણકે જે ઈશ્વરકેટિની અવસ્થાને પામેલ હોય તેને જપમાળા શાની હેય? અને ધ્યાન પણ કેમનું? જે અપૂર્ણ હોય તે જ પૂર્ણ થવા ધ્યાન વિગેરે સામગ્રી દ્વારા પ્રયત્ન કરે, પરંતુ જે પૂર્ણ હોય તેને તે તેનાથી મહેાટી કેઈપણ વ્યક્તિ ન હોવા થી ધ્યાન કેનું કેવી રીતે સંભવી શકે? છતાં જ્યારે જપમાળા, હાથમાં જોવામાં આવે છે, ત્યારે તેની ગણના ઈશ્વર તરીકે નહિ, પણ અલ્પજ્ઞની કટિમાં થઈ શકે એમ જરૂર ખ્યાલમાં રાખવું.
તાત્પર્યાર્થ –જેની મૂર્તિ પાસે પણ રાગના મુખ્ય કારણ રૂષ સ્ત્રીને કેઈપણ પ્રકારે સંબન્ધ છે જ નહિ, તેમજ જેના હાથમાં ભય, દ્વેષ અને કેધનાં સૂચક શસ્ત્ર વિગેરેને પણ સંબન્ધ બિલકુલ નથી તથા પરસ્પર વિરોધી પદાર્થને પ્રતિપાદન કરવાપણું અને જેની પાસે બીભત્સ આચરણ વિગેરે મહિના સૂચક ચિહને બિલકુલ જોવામાં ન આવતાં હોય તે વિશિષ્ટ વ્યક્તિને ઈશ્વર તરીકે માનવી. પરંતુ ઉપયુંકત આચરણવાળી વ્યક્તિ તે કેઈ પણ રીતે વીતરાગભાવને વ્ય સમજવી નહિ, તે વાતને નીચેને લેક પણ પુષ્ટિ આપે છે- તાજ મહીમા તાઇru gI
वञ्च्यते जगदप्येतत् कस्य पूत्कुमहे पुरः १ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org