________________
૧૦૪
તત્ત્વાખ્યાન.
नित्यमुक्तान् जगज्जन्मक्षे मक्षय कृतोद्यमान् | वन्ध्यास्तनन्धयप्रायान् को देवांश्चेतनः श्रयेत् ॥ तिष्ठेद् वायुवेदद्रिज्र्वलेज लमपि क्वचित् । तथापि ग्रस्तो रागाद्यैर्नाप्तो भवितुमर्हति ॥ "
Jain Educationa International
વીતરાગસ્તે ત્ર-પ્રકાશ છઠ્ઠો.
ભાવાર્થ :—સ્વયમેવ રાગ, દ્વેષ, મેહ વિગેરે દ્વારા અસદ્ આચરણને કરવાવાળી તથા મુલાકાને પ્રતારણુ કરવામાં તત્પર દેવતાના નામથી પ્રસિદ્ધ થયેટ્ટી એવી વ્યક્તિયે જ જ્યારે જગતને અવળે રસ્તે દેરવા પ્રયત્ન કરતી હોય ત્યારે કાની આગળ જઇ પેકાર કરવા ? અર્થાત્ જેથી શાન્તિની આશા રખાતી હોય ત્યાંથી જ અશાન્તિને વરસાદ વરસત હાય, ત્યાં શાન્તિની ભાશા તો હોય જ કયાંથી ? તથા જગતના પ્રપંચમાંફસાવવાના કારણભૂત કાઁથી રહિત છે; તેાપણુ જગતેને મનાવવું, તેનું પાલન કરવું, અને તેને સ’હાર કરવા વિગેરે કાર્યાં કરવામાં તત્પર રહેવું. આ કેટલી બધી માહાન્યતા કહેવાય? જે વ્યક્તિ પાસે કાઈ પણ ક્રમ છે જ નહિ, તે વ્યક્તિ માહનીચ કર્મની આવા પ્રકારની ચેષ્ટા કરે જ ક્યાંથી ? કાં ત કહેા કે તેવી વ્યક્તિયા કઇ છે જ નહિ, અને છે તે ઉપર્યુકત કાર્યને કરવાવાળી નથી. જે ક્રમ રહિત હાય તે કમનાં કાર્યો કેવી રીતે કરી શકે ? જેનું ક્રરૂપી ખીજ મળી ગયું હોય તેને ક્રમ ખીજના કાર્ય રૂપ સ’સારના પ્રપ ́ચમાં ફસાવાનુ હોય જ કયાંથી ? માટે કાઈ પણ બુદ્ધિશાલી આત્મકલ્યાણ માટે
For Personal and Private Use Only
www.jainelibrary.org