________________
૧૦ર
તસ્વાખ્યાન,
વિગેરે પહાડ જેવાં દૂષણનું સામ્રાજ્ય હેય તેને ઈશ્વર માની. સંસારસમુદ્ર તરવાની આશા રાખવી આકાશપુષ્પ જેવી ગણાય.
મીઃ વૃત્તામવોરાળ –આ ત્રીજા પાદની વ્યાખ્યામાં મેહનું સ્વરૂપ બતાવતાં ગ્રન્થકાર કહે છે કે જે વ્યકિત સંબન્ધી ખરાબ આચરણ અને પરસ્પરવિરોધી આગમનાં વાયે જોવામાં આવે તે વ્યક્તિમાં મેહ પણ જરૂર છે જોઈએ. ખરાબ આચરણ તે શંખ ફૂંકવા, સપને પકડવાવાળા મદારી લેકેની માફક મેરલી વગાડવી, બીજાની સ્ત્રીનાં વસ્ત્રોને શેરવાં, ડમરૂ હાથમાં લઈને ભૂઓ લેકેની માફક નાચવા-ધૂણવાનું કામ કરવું–આથી બીજું કયું કહી શકાય? કારણ કે યેગીઓ પણ યમ, નિયમ વિગેરેનું સાધન કરી ધ્યાનદ્વારા અતીન્દ્રિયજ્ઞાન સંપાદન કરી વાસ્તવિક તાચદેશસિવાય ઉપયુકત ચેષ્ટામાંથી કંઈપણ આચરતા નથી તે તેવા લોકોને પણ પૂજનીય ઈશ્વર આવા પ્રકારનું કામ કરે એ વાત પ્રશંસનીય કેવી રીતે કહી શકાય? અર્થાત્ એ કાર્ય ઘણું નિન્દનીય છે એમ જરૂર ખ્યાલમાં રાખવું અને આગમનું વિરોધીપણું તન્વાખ્યાનના પૂર્વાર્ધમાં અને ધર્મદેશના વિગેરે ગ્રંથમાં આપવામાં આવેલું હોવાથી અત્ર તેનું વિવેચન કરવામાં આવતું નથી. અનુમાનથી પણ તેવી વ્યક્તિમાં મેહ સિદ્ધ કરવામાં આવે છે..
- જે વ્યક્તિમાં ચેરની માફક વસ્ત્રને રવાપણું, મદારી વિગેરેની માફક મેરલી વિગેરે વગાડવાપણું, ભૂઓની માફક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org