________________
૧૪
તત્ત્વાખ્યાન.
વિષયના પરિશેાધક ન હોય તે પ્રમાણરૂપ ન હેાવા જોઇએ. જેમ વિષ યજ્ઞાન વિગેરે પ્રકૃતમાં તર્ક પણ અનુમાન પ્રમાણુના સાધકભૂત વ્યાપ્તિરૂપ વિષયને પરિશેાધક હોવાથી તેને પ્રમાણુરૂપે કેમ ન માની શકાય ? અથવા પ્રમાણના અનુગ્રાહક હાવાથી પ્રત્યક્ષ તથા અનુમાનની માફક તર્ક પણ સ્વતંત્ર પ્રમાણુરૂપ છે. જે પ્રમાણને અનુગ્રાહક ન હોય તે પ્રમાણુરૂપ પણ ન હોય-જેમ છીપમાં ચાંદીના જ્ઞાનરૂપ વિષચ વિગેરે. માટે પ્રત્યક્ષ અને અનુમાનની માફક તર્કને પણ સ્વતંત્ર પ્રમાણુરૂપ જરૂર માનવા જોઇએ. કિ'ચ, જેવી રીતે વ્યાપ્તિજ્ઞાન કરાવવામાં તર્ક ઉપયોગી છે, તેવી રીતે વાચ્ય-વાચકભાવ સઅન્યનું જ્ઞાન કરાવવામાં પણ તક ઉપયેગી છે. અમુક શબ્દ અમુક અર્થના વાચક છે, અમુક પદાર્થમાં વાચ્યતા છે—આવા પ્રકારનું જ્ઞાન તર્કથી થઇ શકે છે.તથા જે લેાકો તર્ક ને પ્રમાણરૂપ માનતા નથી તેઓના મતમાં સશૂન્યતાના પ્રસંગ પણ જરૂર આવવાના, તે સમજાવવામાં આવે છે-જો તને પ્રમાણ-રૂપ માનવામાં ન આવે તે તેનાથી ઉપજીન્ય અનુમાન પણુ હવામાં ઉડી જવાનું, કારણ કે અનુમાન વ્યાપ્તિજ્ઞાનને આધીન છે અને વ્યાપ્તિજ્ઞાન માટે તર્ક સિવાય ખીજો કોઈ પણ ઉપાય નથી ત્યારે કહા કે તર્કને પ્રમાણ માન્યા સિવાય અનુમાન કોઇ પણ રીતે થઇ શકે ખરૂ ? અર્થાત્ ખીલકુલ નહિ. તથા પ્રત્યક્ષમાં પણ તની ઉપચાગિતા બતાવવામાં આવે છે. પ્રત્યક્ષથી પદાર્થને જોયા ખાદ કોઇ ઠેકાણે સવાદને લઇને આ પદાર્થ પ્રામાણિક છે અને ખીજે ઠેકાણે વસવાદ થવાથી આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org