________________
'
૮
તસ્વાખ્યાન–ઉત્તરાધી.
પ્રયજન સરતું નથી, તેવી રીતે ઘટ, પટ વિગેરે તમામ પદાર્થો જે વિપરીત ખ્યાતિરૂપ કલ્પાય તે તે તે પદાર્થોના પ્રજનવાળા મનુષ્ય તેવા ભ્રાન્ત પદાર્થોથી કંઈપણ પ્રજન સિદ્ધ કરી શકે નહિ. એ ખાસ વિચારણીય છે. વિશેષતઃ સમસ્ત જગત્ જ્યારે વિપરીત ખ્યાતિરૂપે બ્રાન્ત મનાય, ત્યારે જગમાં રહેલા વેદાન્તના પ્રતિપાદક પુરુષે પણ ભ્રાત બની જાય છે. તેમ થતાં તેવા ભ્રાન્ત પુરુષોએ પ્રરૂપેલાં શાસ્ત્રો પર વિશ્વાસ રાખી શકાય નહિ એ સંભવિત છે. જેમ થાણાની પાગલ (માંડા) શાળામાં રહેનારાં મનુષ્ય બ્રાન્ત હોવાથી તેમના બોલવા ઉપર કઈ બુદ્ધિશાલી લક્ષ્ય આપતું નથી, તેમ આપના મત પ્રમાણે આ૫ પિતે બ્રાન્ડ બની જાઓ છે, તે આપ પ્રત્યે જગતને વિશ્વાસ કેમ થઈ શકે ? એ વિચારણીય છે. આ વિચારને નીચેને બ્લેક પુષ્ટ કરે છે,
" मुक्तौ भ्रान्तिीन्तिरेव प्रपञ्चे
भ्रान्तिः शास्त्रे भ्रान्तिरेव प्रवृत्तौ । कुत्र भ्रान्तिर्नास्ति वेदान्तिनस्ते क्लप्ता मूर्तिभ्रान्तिभिर्यस्य सर्वा॥"
शास्त्रवार्तासमुच्चय पृ. २०५५ ભાવાર્થ –મુકિતમાં ભક્તિ, પ્રપંચમાં ભ્રાન્તિ, શાસ્ત્રમાં બ્રાન્તિ, પ્રવૃત્તિમાં બ્રાન્તિ, જેની મૂર્તિ બ્રાનિવડે બનેલી હેય તેવા વેદાન્તીને બ્રાન્તિ ક્યાં નથી? તાત્પર્યાર્થ:- શાપ્રણેતા પણ પ્રપંચની અન્તર્ગત હોવાથી ભ્રાન્ત મનાય અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org