SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ તસ્વાખ્યાન. બુદ્ધિની જ બલિહારી સિવાય બીજું શું કહી શકાય? તથા સર્વજ્ઞ પણ સકલયને સાક્ષાત્કાર કરવા રૂપ કેવલજ્ઞાનની અપેક્ષાએ છે, નહિ કે છામકિ જ્ઞાનની અપેક્ષાએ. એ રૂપથી સર્વજ્ઞ અસર્વજ્ઞ છે એમ માનવામાં અમે લગાર પણ સંકેચ કરતા નથી. કિચ, આપ લેક છમસ્થિક જ્ઞાનની અપેક્ષાએ પણ જે સર્વજ્ઞ માનશે તે અમને કંઈ અડચણ નથી, પરંતુ દ્રાક્ષના ક્ષેત્રમાં બેસીને જે ગધેડે ચરતે હોય તે રસ્તામાં ચાલનાર મનુષ્યનું મન દુભાય એટલું જ માત્ર છે, માટે છાદુમચ્છિક જ્ઞાનની અપેક્ષાએ અસર્વજ્ઞ માન અને કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ માને. એ વાત આપના મત પ્રમાણે પણ સિદ્ધ થઈ. તથા સિદ્ધ પણ પિતાની સાથે લાગેલાં અનાદિ કાલનાં કર્મોને સર્વથા નાશ થવાથી સિદ્ધરૂપ છે અને સંસારી આવથાની અપેક્ષાએ તે અસિદ્ધરૂપ છે. તેવી રીતે કૃતમાં અકૃતની ઉક્તમાં અનુતની, ભક્તમાં અભુક્તની આપત્તિ પણ અમારા મતમાં છે જ નહિ; કારણ કે અમે તે સાપેક્ષરૂપથી બંને માનીએ છીએ. કરેલા ઘડામાં કૃતપણું અને કાલાન્તરની અપેક્ષાએ તેમાં અકૃતપણું, તથા કહેલા વચનમાં ઉતપણું અને કાલાન્તરની અપેક્ષાએ તેમાં અનુક્તપણું, ભેગલામાં ભુક્તપણું અને કાલાન્તરની અપેક્ષાએ તેમાં અભુક્તપણું આવી રીતે સર્વત્ર સાપેક્ષ વ્યવહાર માનવામાં જ્યારે કઈ પણ જાતને લગાર માત્ર બાધ આવતું નથી ત્યારે વ્યવહારના ઉદના પ્રસંગની તે વાત જ શી કરવી ? પ્ર. સિદ્ધને કર્મોને ક્ષય શું એકાન્તથી માનો છો અથવા કથંચિત માને છે ? તેમાં પ્રથમ પક્ષ સ્વીકારવામાં અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy