________________
જેનદર્શન,
૧૬
કાન્તને નાશ અને તે સાથે તમારા ધર્મને પણ નાશ થવાનો અને બીજા પક્ષમાં સર્વથા કર્મોને નાશ નહિ થવાથી સિદ્ધમાં પણ અસિદ્ધપણાની આપત્તિ જરૂર રહેવાની.
ઉ૦ સિદ્ધના જીએ પિતાના કર્મોને ક્ષય સ્થિતિ બન્ય, અનુભાગબધ અને પ્રકૃતિબન્ધ આ ત્રણની અપેક્ષાએ કરેલ છે, નહિ કે પરમાણુની અપેક્ષાએ; કારણ કે પરમાણુને ક્ષય તે. કેઈ પણ રીતે કેઈનાથી પણ થઈ શકવાને નહિ. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જે નાશ માનવામાં આવે તે તેના નહિ રહેવાથી કાલાન્તરે સર્વ વસ્તુને અભાવ જ થઈ જવાને. માટે પરમાણુને નાશ થતો નથી એ જરૂર સ્વીકારવું જોઈએ અને જ્યારે તેને નાશ થતો નથી ત્યારે તે અપેક્ષાએ પણ અમારામાં અસિદ્ધપણને પ્રસંગ બિલકુલ છે જ નહિ. આવી રીતે યુક્તિસિદ્ધ સ્યાદ્વાદરૂપી વજમય કિલ્લાની અંદર માયા રૂપી લાક્ષાના ગેળાને પ્રવેશ થઈ શકે જ નહિ એ વાતને સંગત પંડિતશિરોમણિ મહામહોપાધ્યાય રામમિશ્ર શાસ્ત્રીજીએ પિતાના સુજનસમેલન નામના ટેકટમાં ખૂબ સ્પષ્ટ રીતે સમજાવી છે. બીજા લોકેએ પ્રકારાન્તરથી સ્વીકારેલ સ્યાદ્વાદ.
બાલેકે યુક્તિથી સ્યાદ્વાદને માનવા છતાં પણ વચન દ્વારા નિરાકરણ કરવા જે પ્રયત્ન કરે છે, તે જણાવવામાં આવે છે
સવિકલ્પ જ્ઞાન તથા સ્વપ્નાદિરશન બાહા અર્થની અપેક્ષાએ જે ભ્રાન્તરૂપ છે, તે જ પિતાના સ્વરૂપની અપેક્ષાએ 11
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org