________________
મીમાંસકદન.
या वेदविहिता हिंसा नियताऽस्मिश्चराचरे। . अहिंसामेव तां विद्याद् वेदाद् धर्मो हि निर्बभौ ।।
–મનુસ્મૃતિ અધ્યાય ૫, લેક ૩૯ થી ૪ર. ભાવાર્થ –આષધિઓ, પશુઓ, વૃક્ષે, તિય તથા પક્ષીઓ એ બધા યજ્ઞને માટે મરણ પામ્યા છતા પરલોકમાં ઉચ્ચ સ્થિતિ પામે છે. મધુપ, યજ્ઞ, પિતૃકર્મ અને દૈવતકમ આ ચાર ઠેકાણે જ પશુઓની હિંસા કરવી, બીજે નહિ, એ પ્રમાણે મનુજીએ સ્પષ્ટ કહ્યું છે. વેદના તત્વને જાણ બ્રાહ્મણ આ ઉપર જણાવેલ પ્રજનેમાં પશુઓની હિંસા કરતે જીતે પિતાને અને પશુને ઉત્તમ ગતિએ પહોંચાડે છે. આ ચરાચર જગતમાં જે વેદવિહિત નિયમિત હિંસા છે, તેને અહિંસા જ જાણે, કારણ કે ધર્મ વેદથી જ સારી રીતે શેભે છે.”
ઉત્તર–આવા પ્રકારનાં હિંસાત્મક શાસ્ત્રને જે શાક તરીકે માનવામાં આવે, તે પછી કસાઈ, પારધિ વગેરે લેકનાં શાસ્ત્રોએ શે અપરાધ કર્યો? એવું જણાય છે કે–સ્વાર્થી લેકેએ પિતાની લુપતાના બચાવની ખાતર ધર્મના નામે તે ( શાસ્ત્રો) કલ્પી કાઢેલાં છે. ત્રાષિ મહાત્માઓ તે કઈ દિવસ આવા નિર્દય ઉપદેશ આપી શકે નહિ. કિંચ આવા પ્રકારની હિંસા કરવાથી જે વર્ગની પ્રાપ્તિ થતી હોય તે પછી નરકનાં દ્વાર મજબૂત રીતે બંધ જ થવાનાં; કારણ કે કસાઈપાધિ, વ્યભિચારી, અસત્યવાદી વિગેરે સમસ્ત લેકે સ્વર્ગમાં જાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org