________________
૧૩}
તત્ત્વાખ્યાન.
ત્યારે પછી નરકમાં કાણું જાય ? એથી જ એક કવિએ ઠીક કહ્યુ છે કે
यूपं छित्त्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते ? |
ભાવાર્થ:ગ્રૂપને છેદીને, પશુઓને હણીને, લેહીના ક્રિસ્ચડ કરીને; જો એવી રીતે સ્વર્ગમાં જાય તે નરકમાં કાણ જાય ?
ચિ, અવાચક નિર્દોષ પ્રાણીઓને મારવાથી મરનાર અને મારનાર એ બંનેને સ્વર્ગ મળતા હોય, તે પછી સ્પષ્ટ ચૈતન્યવાળાં, પેાતાનાં પરમ ઉપકારી માતા, પિતા, ભાઇ, મહેન, સ્ત્રી, પુત્ર વિગેરેને યજ્ઞમાં હેામવાથી એથી પણ ઉચ્ચ સ્થાન કાં ન મળે ? આવી રીતે હિસાના ઉપદેશથી ભરેલાં શાસ્ત્રાને અને તેના ઉપદેશકાને દૂરથી નમસ્કાર હા.
પ્ર-વૈદિક મંત્રના અચિન્ત્ય પ્રભાવ હાવાથી મંત્ર દ્વારા સસ્કૃત કરેલ પશુઓને યજ્ઞમાં હામવાથી સ્વર્ગ કેમ ન મળી શકે ?
t
ઉ –વૈદિક મંત્રોથી સંસ્કાર કરવા પૂર્ણાંક વિવાહ કરવા છતાં આ લાકમાં પણ સ્ત્રી વિધવા થાય છે. તેવી રીતે ગર્ભોધાન સ`સ્કારની ક્રિયાએ કરાવવા છતાં પણ ગર્ભ ગળી જાય છે, તથા મંત્રપૂર્વક જાતક કર્મ કરાવવા છતાં પણ દરિદ્રતા વિગેરે પેદા થવાથી તે નિષ્ફળ નીવડે છે. આમ પ્રત્યક્ષ દૃષ્ટિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org