________________
જૈનદર્શન.
૨૧૪
ઉપર્યુંકત ચૈતન્યસ્વરૂપ આત્મા દ્રવ્યથી નિત્ય છે-શાશ્વત છે, કેમકે મનુષ્ય, તિર્યંચ, નારકી, દેવ, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે નવા નવા પાને ગ્રહણ કરવા છતાં પણ ચેતન્યશકિત તે દરેકમાં અનુગત હેવાથી તે રૂપે આત્મા નિત્ય છે, અને પૂર્વ પર્યાયને વિનાશ તથા ઉત્તર પર્યાયને ઉત્પાદ વિગેરે નિરંતર થતું હોવાથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય છે.
તેમ જ આત્મા શરીરથી પણ સર્વથા ભિન્ન નથી, તથા અભિન્ન પણ નથી, કિંતુ કથંચિત્ ભિન્ન ભિન્ન રૂપ જાત્યન્તર છે. જે સર્વથા ભિન્ન માનવામાં આવે તે શરીરદ્વારા કરેલા કર્મોને ભવાન્તરમાં અનુભવ થઈ શકવાને જ નહિ. જેમ શિવદત્તે કરેલા કર્મોને અનુભવ વિશુદત્ત કરી શક્ત નથી, તેમ શરીર દ્વારા કરેલા કર્મોને અનુભવ પણ આત્માને શાને થ જોઈએ. માટે ભેદપક્ષ અનાદરણય છે અને અભેદ માનવામાં પહેલેકની ઉપપત્તિ જ આકાશપુષ્પ સમાન થવાની; કેમકે શરીરને જ્યારે બાળી ભમીત કરવામાં આવ્યું, ત્યારે આત્મા પણ તેથી અભિન્ન હોવાથી અર્થાત તે રૂપ હોવાથી તે પણ સાથે બળીને ભસ્મીભૂત થયેક ત્યારે પહેલેક કોણ જવાનું?તે પણ સાથે વિચાર કરશે. સારાંશસર્વથા ભિન માનવામાં શરીરની ઉપર લાકી વિગેરેને પ્રહાર પડવા છતાં પણ વેદના ન થવી જોઈએ. જેમ ઘટ ઉપર લાકી પડવાથી આપણને કંઈ પણ વેદના થતી નથી, તેમ શરીર ઉપર પણ લાકડીને પ્રહાર પડવાથી આત્માને કંઈ પણ વેદનાના અનુભવ ન થ જોઇએ, તથા શરીર ઉપર ચંદનને લેપ કર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org