________________
તસ્વાખ્યાન.
પંચમહાવ્રતનું ટુંક વિવેચન જાવજ જીવ સુધી કઈ પણ જીવને મન, વચન અને કાયાથી દ્રષબુદ્ધિએ દુઃખ આપવું નહિ, તેમ બીજા પાસે પણ અપાવવું નહિ અને આપવાવાળાને પણ સારે માનવે નહિ, આવી રીતે ૧ અહિંસાવ્રતનું પાલન કરવું. જેનપ્રવચનમાં - બતાવેલ બોલવાના પ્રકારને લક્ષ્યમાં રાખી સત્ય બોલવું, કોઈને અપ્રિય લાગે તેવું કટુ વચન કદાપિ બેલવું નહિ, પરતુ હિત, મિત, અસંદિગ્ધ, મધુર અને અવિસંવાદી વચન
લવું, તે પણ પ્રસંગ વિના બોલવું નહિ. બીજા પાસે અસત્ય બોલાવવું નહિ અને અસત્ય બોલવાવાળાને સારે માન નહિ આનું નામ બીજુ સત્યમહાનત કહેવાય.અસ્તેયના - સંબંધમાં કોઈની તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ આજ્ઞા સિવાય લેવી નહિ અર્થાત જે કંઈ વસ્તુને ખપ હોય તે વસ્તુ કેઈની પણ આજ્ઞા સિવાય કદાપિ લેવી નહિ, બીજા પાસે પણ લેવરાવવી નહિ અને લેવાવાળાને સારે માનવે નહિ. આ ૩ ત્રીજું મહાવત સમજવું. બ્રહ્મચર્યના સંબન્ધમાં– દ્રવ્ય ભાવથી સર્વથા સ્ત્રીને ત્યાગ કરી વ્રતના પરિપાલન માટે, જ્ઞાનની વૃદ્ધિ માટે તથા કષાયને દૂર કરવા માટે ગુરૂકુલમાં નિવાસ કરે તેનું નામ બ્રહ્મચર્ય સમજવું. તે બ્રહ્મચર્યનું પિતે સમ્યક પ્રકારે પાલન કરવું–અબ્રહ્મને પિતે કદાપિ સેવવું નહિ, અબ્રહ્મને બીજા પાસે પણ સેવરાવવું નહિ અને અબ્રહ્મને જે સેવતે હોય તેને સારે પણ માને નહિ. આનું નામ શું મહાવ્રત કહેવાય. અપરિગ્રહના સંબન્ધમાં-બાહ્ય અને આભ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org