________________
જૈનદર્શન,
ગુરુની ગ્યતાને વિચાર, ઉપર દર્શાવેલ શિષ્યના ગુણેથી યુક્ત હય, સારી રીતે ગુરૂકુલનું સેવન કરી પંચ મહાવ્રતનું પાલન કર્યું હોય, સર્વજ્ઞપ્રણીત આગમને અભ્યાસ કર્યો હોય, નિર્મળ બુદ્ધિદ્વારા જેણે તત્વને નિર્ણય કર્યો હોય, શાન્તસ્વભાવવાળો. હિય, શાસન્નતિને નિરંતર મનમાં ચાહતે હાય, દરેક જીવને હિતોપદેશ આપવામાં તત્પર હોય જનસમાજમાં આદેયવચન હય, ગુણીજનેનું અનુસરણ કરતે હોય, હૃદયને ગંભીર હય, પરિષહ, ઉપસર્ગના પ્રસંગમાં પણ મનમાં ખેદ ન કરે તે હોય, જેના કષા શાંત થઈ ગયા હોય, સમ્ય પ્રકારે પદાર્થને પ્રતિપાદન કરવાવાળા હાય, પિતાના ગુરૂની પ્રસન્નતાથી જેણે ગુરૂપદ પ્રાપ્ત કર્યું હોય–આવા પ્રકારને ગુણવંત શિષ્ય ગુરૂ થવાને ગ્ય છે. ઉપર્યુક્ત ગુણયુકત ગુરૂએ દિક્ષાને માટે ઉપસ્થિત થયેલ ચગ્ય શિષ્યને જનાગમમાં પ્રદશિત પ્રશ્ન, આચારાદિ કથનપૂર્વક પરીક્ષા કર્યા બાદ વિધિ-, પૂર્વક દીક્ષા આપવાનું ઉત્સથી કામ કરવાનું છે. તેમાં પ્રથમ, સામાન્યતઃ સર્વ સાવઘના ત્યાગરૂપ અને સમભાવના મુખ્ય આલબનભૂત સામાયિક નામનું ચારિત્ર આપવામાં આવે છે. ત્યાર પછી સાધુની દિનચર્યાના અધ્યયનપૂર્વક આવશ્યકસૂત્રનું, અધ્યયન કર્યા પછી દશવૈકાલિકસૂત્રને પિડેષણું અધ્યયન. સુધી અભ્યાસ કરાવવું. તે પછી સંપૂર્ણ ગ્યતાને ખ્યાલ. કરી ગોવહનનું અનુષ્ઠાન કરાવી નવદીક્ષિત સાધુને પંચમહાવતનું આરોપણ કરાવવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org