________________
જૈનદર્શન.
૨૫૧
પૂર્વે કહેલા વિરોધે શું સ્વરૂપાત્રના સદભાવથી આવે છે? અથવા એક કાલમાં સંભવ ન હોવાથી આવે છે? અથવા એક દ્રવ્યની સાથે સંબન્ધમાં ન ઘટવાથી આવે છે? અથવા એક કાલમાં, એક દ્રવ્યમાં અને એક પ્રદેશમાં સંબન્ધ ન રહેવાથી આવે છે ? આ ચાર પ્રકનો વિરોધ પ્રદર્શક એકાન્તવાદીએને પૂછવામાં આવે છે,
તેમાં પ્રથમ પક્ષને તે અવકાશ છે જ નહિ. જ્યાં પિતાની સદ્દભાવ દશામાં શીત સ્પર્શને બીજા નિમિત્તની અપેક્ષા ન હોય ત્યાં જ સ્વરૂપસભાવ નામના પ્રથમ પક્ષને અવકાશ રહે છે, છતાં જે માનવામાં ન આવે તે ત્રણ લેકમાં પણ શીત સ્પર્શની સદ્દભાવદશામાં ઉષ્ણસ્પર્શને અભાવ થે જોઈએ અને પ્રકૃતિમાં તે જ્યારે એક વસ્તુમાં સત્વ-અસત્ત્વને સાથે માનવામાં સ્વપરદવ્યાદિ ચતુષ્ટયરૂપ અન્ય નિમિત્તની અપેક્ષા રહે છે, ત્યારે પ્રથમ પક્ષને અવકાશ કયાં રહ્યા? હવે રહે બીજો પક્ષ. તે પણ જ્યારે એક કાલમાં સ્પરૂપની અપેક્ષાએ સત્ય અને પરરૂપની અપેક્ષાએ અસત્તને જૂદી જૂદી રીતે અનુભવ થાય છે, ત્યારે એક કાલમાં સંભવ ન હાવા રૂપ બીજા પક્ષને પણ અત્ર અવકાશ કયાં રહે ? ત્રીજા પક્ષમાં પણ દેષને સંભવ બતાવવામાં આવે છે-જ્યારે એકજ લેઢાના ગળામાં રાત્રિમાં શીત સ્પર્શ જેવામાં આવે છે અને દિવસમાં ઉsણ સ્પર્શને અનુભવ થાય છે, ત્યારે એક દ્રવ્યમાં શીતોષ્ણને અસંભવ હોવાથી સવ-અસત્વને પણ અસંભવ છે એ વાતનું લેઢાના ગેળારૂપ દ્રવ્યના દૃષ્ટાન્તથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org