________________
૬૦
તત્ત્વાખ્યાન.
પરન્તુ પરસ્પર વિરોધભાવ ભજનારાઓને પણ પ્રેમભાવથી રાખવાનું કામ સ્યાદ્વાદ મહાનરેન્દ્ર સાપેક્ષરૂપથી કરે છે, એજ તેની ભૂખી છે; કારણકે વસ્તુમાં સ્વદ્રાદિચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વને અવકાશ મળે છે અને તે જ વસ્તુમાં પરદ્રબ્યાદિચતુષ્ટચુની અપેક્ષાએ અસત્ત્વના અવકાશ રહે છે. માટે બીજો વિરોધ જ અત્ર કયાં છે ? કિચ વધ્યઘાતક નામના ખીજે વિરાષ પણ એક વ્યક્તિ કમન્હેરવાળી હાય અને બીજી ખલવાનું હોય ત્યાં જ સભવી શકે છે. જેમ સપનકુલ, ગાવ્યાઘ્ર, ઉંદરખિલાડી વિગેરેમાં, પરન્તુ અત્ર જ્યારે પાતપેાતાના વિષયમાં અને સરખા અળવાળા છે ત્યારે સત્ત્વ-અસત્ત્વમાં વિરોધના સભવ જ કર્યાં છે ? એ ખાસ વિચારણીય છે. હવે રહ્યા પરસ્પરપરિહાર નામનો ત્રીજો વિરાધ, તેના પણ અત્ર સમવ નથી તે સમજાવવામાં આવેછે,-એકજ કેરીમાં જે વખતે લીલુ રૂપ અને ખાટે રસ હોય તે વખતે પીછું રૂપ અને મધુર રસ સંભવતા નથી. માટે મધુર રસ અને પીળા રંગ, પ્રથરાના લીલા વણું ને તથા ખાટા રસની સત્તાને દૂર કરીને તેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે તેને ઠેકાણે આ આ દેષના અવશ રહે છે, પરન્તુ સવકાલમાં પરરૂપથી અસત્ત્વને રહેવામાં જ્યાં લગાર માત્ર વિધ નથી, ત્યાં પરસ્પર પરિહાર નામને બિચારે નપુંસક વિરોધ પણ આવીને શું કરવાને ? માટે ત્રીજો વિરોધ પણ અત્ર નથી તે ખૂબ ધ્યાનમાં રાખવું.
કિંચ, રસ્યાદ્વાદ માનવામાં વિરાધના અવકાશ બિલકુલ છે જ નહિ, તે કંઇક વિશેષ રૂપથી સમજાવવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org