________________
જૈનદર્શન.
ગોત્રમાં જન્મ પ્રાપ્ત કરાવવાના સ્વભાવ છે અને અન્તરાયના દાન, લાભ વિગેરે કાર્યોંમાં વિઘ્ના કરવાના સ્વભાવ છે. જ્યારે આવી રીતે સ્વભાવ કર્મમાં રહેલ છે, અને તે જ્યારે સ્વભાવના કામ વખતે મદદ કરવા માટે તૈયાર છે, ત્યારે તેટલા માટે સ્વભાવને જાદો માનવાની ક’ઇ પણ જરૂર નથી.
નિયતિ પણ કર્મની નિકાચિત અવસ્થા વિશેષરૂપ જ છે, કેમકે નિકાચિતપણે જે કર્મો બાંધેલાં હોય છે, તે અવશ્ય ભાગળ્યા સિવાય છૂટતાં જ નથી અને અવશ્ય ભાવિભાવરૂપ નિયતિ પણ તે જ અથને જ્યારે કહી બતાવે છે, તેા પછી તેને પણ જૂદી માનવાની શી જરૂર છે? જે ભેગાવળી કર્મ હાય છે, તે તા અવશ્ય ભાગવવુ જ પડે છે; માટે તેને પણ કર્મથી જાદી માનવાની જરૂર નથી.
૩૩
જયાં સુધી વીર્માંન્તરાયના ક્ષચાપશમ અથવા ક્ષય થયા ન હેાય, ત્યાં સુધી કાઇપણ કાર્ય કરવામાં ઉત્સાહ થઈ શકે જ નહિ અર્થાત્ કાઇપણ કાય કરવામાં પેાતાનું વીર્ય ફારવી શકાય જ નહિ, અને તે વિના કાર્ય કરવામાં ઉદ્યમ પણ ન થાય; માટે આપ જ તાવા કે આવી રીતે વિચાર કરતાં પુરુષાર્થ પણ વીર્યાન્તરાય કર્મના ક્ષયાપશમરૂપ અથવા ક્ષયસ્વરૂપ પરિણામવિશેષ છે; ત્યારે તેને પણ સર્વથા કર્મથી જૂદો કેવી રીતે માની શકાય ?
કાલ પણ જીવાજીવ પટ્ટા ને સ્થિતિ વિગેરે પર્યાય જ છે. અને તે પોંચે તે તેનાથી સર્વથા જૂદા છે જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org