________________
જૈનદર્શન.
એયતા કયાં રહેવાની ? તે પણ વિચારણીય છે. અને તેના અચાવની ખાતર સર્વથા જૂદો નથી એવા ખીજો પક્ષ માનવામાં આવે તે કેવળ પ્રકૃતિ જ ખાકી રહેવાની. મહત, અહંકાર, તન્માત્રા, એકાદશ ઇન્દ્રિયેા વિગેરે તમામ પરિણામે વધ્યાપુત્ર સમાન થવાના અને તેમ થવાથી તે જ્યારે મન પાતે જ ક ચીજ નથી; ત્યારેતે સંબન્ધીવિચાર પણ કેવી રીતે થઇ શકે ?
આ કથનથી એ સિદ્ધ થયુ` કે બીજાં દર્શનામાં મનની ઉપપત્તિ જ્યારે કાઈ રીતે થઈ શકતી નથી. ત્યારે તેમાં વિચારશક્તિના સામર્થ્યની તે વાત જ શી કરવી? માટે પ્રથમ ખતાવેલ દ્રવ્યભાવરૂપ મનના બે પ્રકાર માનવાથી કોઈ પણ જાતની અનુપપત્તિ છે જ નહિ, અને તે જ સર્વોત્તમ માર્ગ છે, માટે એ વાત ખરાખર યાદ રાખવી. પાંચ ઇન્દ્રિયા અને છ ુ'મન એ છમાંથી ચક્ષુઇન્દ્રિય અને મન એ એ તે વસ્તુના દેશમાં ગયા સિવાય પણ તે વસ્તુનું જ્ઞાન પોતાના સ્થાનમાં રહીને કરાવવામાં સમર્થ છે. એટલા માટે તે એને અપ્રાપ્યકારિ માનવામાં આવે છે. અને બાકીની ચાર ઇન્દ્રિયે વસ્તુને પ્રાપ્ત કરીને જ્ઞાન સપાદનમાં શક્તિમાન હાવાથી પ્રાપ્યકારી મનાય છે.
ચક્ષુ
અને મનમાં પ્રાપ્યકારિ સબધિ વિચાર,
૨૦૭
ક્ષુ અને મન જો વસ્તુની સાથે સબદ્ધ થઈને જ્ઞાન કરાવે છે એવું માનવામાં આવે તે અગ્નિના દર્શનમાં તથા ચિન્તનમાં પણ સ્પર્શનની માફક આંખમાં તથા મનમાં દાહ થવાના પ્રસ`ગ આવવાના અર્થાત્ તે ખીલકુલ ખળી જવાં જોઈએ; તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org