________________
૨૭૮
તત્ત્વાખ્યાન.
કોમળ ચીજને સંબન્ધ થવામાં અનુગ્રહ કે જોઈએ. અને એમ તે બીલકુલ થતું નથી. માટે તે બંને વસ્તુને પ્રાપ્ત કર્યો સિવાય ગ્રહણ કરે છે. એ વાત જરૂર માનવી જોઈએ.
પૂ જલ, લીલી વનસ્પતિ વિગેરેને જોવામાં આંખમાં પ્રસન્નતારૂપ અનુગ્રહ તથા મધ્યા સમયમાં સૂર્યને દેખવાથી
જ્યારે ઉપઘાત થતે માલુમ પડે છે, ત્યારે તેને અપ્રાકારી કેવી રીતે માની શકાય? સારાંશ સમુદ્ર, તળાવ, લીલી વનસ્પતિ, ચન્દ્રમંડળ વિગેરેને જોવાથી પ્રસન્નતારૂપ અનુગ્રહ અને સૂર્ય, અગ્નિની જવાલા વિગેરે જેવાથી જ્યારે ઉપઘાત વિગેરે દષ્ટિગોચર થાય છે, ત્યારે તેને અપ્રાપ્યકારિ કેવી રીતે માની શકાય?
ઉ. અમે પણ એમ કહેવા નથી માગતા કે કેઈપણ વસ્તુના સંબન્ધથી કદાપિ બીલકુલ અનુગ્રહ તથા ઉપઘાત થતું જ નથી; કિન્તુ દાહક તથા ઉપઘાતક રૂપ સૂર્યકિરણ, અગ્નિ વિગેરેને સંબન્ધ થયા બાદ ચિરકાલ પર્યન્ત અવલોકન કરનારના નેત્રમાં સ્પર્શેન્દ્રિયને અગ્નિ વિગેરેની સાથે સંબન્ધ થયા બાદ જેમ દાહ વિગેરે જેવામાં આવે છે, તેવી રીતે જેવામાં આવતું નથી. એતાવતા અને તેને અપ્રાપ્યકારી માનીએ છીએ.
પૂ૦ નિયમેન ચક્ષુ અપ્રાપ્યકારી જ છે એ વાતમાં કેઈપણ પ્રમાણ ન હોવાથી માનવા લાયક નથી.
કિચ અનુગ્રહ અને ઉપઘાત સર્વથા નહિ થતા હોવાથી ચક્ષુ અપ્રાપ્યકારી છે. એમ કહેવું પણ ઠીક નથી. કારણ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org