SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૨૭૯ અનુગ્રહ અને ઉપઘાત પણ થાય છે. એ વાત તે આપ કેને પ્રથમ સમજાવી છે, તે પછી થતા નથી; એમ કહીને ખસી જવું એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય? ઉ૦ તાત્પર્ય સમજ્યા સિવાયની ઉપર્યુક્ત શંકા છે, કેમકે પહેલવહેલાંજ વિષયના નિર્ણયકાળમાં અનુગ્રહ ઉપઘાત થતા નથી એમ અમારું માનવું છે. વિષયને નિર્ણય કર્યા બાદ તે ચિરકાલ અવેલેકન કરનારને સૂર્યકિરણના તથા અગ્નિના સંબન્ધદ્વારા તથા ચન્દ્રકિરણે, ઘી, લીલી વનસ્પતિ વિગેરેના સંબન્ધદ્વારા અનુગ્રહ અને ઉપઘાત થવામાં કંઈ પણ અડચણ જેવું છે જ નહિ. કિંચ વિષયના નિર્ણયકાળમાં પણ વસ્તુને પ્રાપ્ત કરીને ચક્ષુ પિતે વિષયનું જ્ઞાન કરાવે છે એવું જ માનવામાં આવે તે અગ્નિ, વિષ, સમુદ્ર, કાંટા, તલવાર, બન્દુક વિગેરે વસ્તુના નિ. યકાલમાં દાહ, ફેડ, ડુબવું, આંખમાં કાંટા વાગવા વિગેરે અનેક જાતના ઉપઘાતે થવાના પ્રસંગ આવવાના માટે ચક્ષુ તથા મન એ બન્ને વસ્તુને પ્રાપ્ત કર્યા વિના પિતાના સ્થાનમાં રહીને જ ગ્રહણ કરે છે એવી માન્યતા ઠીક છે. અનુમાન પણ એ વાતને ટેકો આપે છે. મનની માફક અનુગ્રહ તથા ઉપઘાત કરવાપણું દેખવામાં નહિ આવતું હોવાથી આંખ વિષયને પ્રાપ્ત કર્યા વિના પિતાના દેશમાં રહીને વસ્તુને પરિચય કરાવે છે. પૂ. સૂર્યનાં કિરણની માફક આંખનાં કિરણે પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy