________________
જૈનદમાં
છે કે આ વ્યક્તિ કેવી વીતરાગભાવવાળી છે, તેથી ચરિત્રનું અવકન અત્ર કરવામાં આવતું નથી. હવે બીજે આકૃતિને પ્રકાર રહો, તેનું લગાર નિરીક્ષણ કરીએ– " रागोऽङ्गनासंगमनानुमेयो द्वेषो द्विषहारणहे तिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो नो यस्य देवः स स चैवमहन् ।। शृंगारादिरसांगारैर्न दूनं देहिनां हितम् । gવાતાતતોતમrદંત વૃત્તજદૂભુત છે ”
હારિભદ્રીયાષ્ટક પૃ. ૨. ભાવાર્થ-જેના મેળામાં સ્ત્રી હોય અથવા જે સ્ત્રીના ગળામાં હાથ નાખીને બેઠેલા હોય અથવા જે વ્યક્તિ સ્ત્રીના અવાગ્યદેશમાં ચિકું નાખીને બેઠેલી હોય, તેવી વ્યક્તિની આકૃતિ જેવાથી રાગની વાસનાઓ કેવી રીતે ઓછી થાય?
સંસારની અંદર રહેલા અને કામની વાસનાઓથી દગ્ધ થયેલા છે જ્યારે તે વાસનાને દૂર કરવાની ખાતર પિતાને અભીષ્ટ ઉપાસ્ય દેવના મંદિરમાં જાય ત્યારે ત્યાં કઈ સામાન્ય મનુષ્ય પણ જેવી રીતે બેસતાં સંકેચાય તેવી રીતે અમર્યાદિતપણે સ્ત્રીની સાથે સંબન્ધ ધરાવીને બેઠેલી મૂર્તિને અવલેકવાથી ઉપર્યુક્ત જીવેની કામવાસના કેવી રીતે દૂર થાય? તે સહજ સમજી શકાય તેમ છે. પ્રત્યુત એવી ભાવના થાય કે જ્યારે ઈશ્વર થઈને સ્ત્રીના સંબન્ધને બિલકુલ છેડતા નથી, ત્યારે આપણે છોડવાની શી જરૂર છે ? કારણ કે મેક્ષ તે તેના સંબંધમાં જ રહે છે. આવી ભાવના તેવી આકૃતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org