________________
૧૦૦
તેસ્વાખ્યાન,
જેવાથી જરૂર થાય, તેવી આકૃતિ જે દેવની હોય તે દેવ વીતરાગ નથી, કિન્તુ સામાન્ય મનુષ્યની માફક રાગ, દ્વેષ, મેહરૂપી કીચડમાં ફસાયેલ છે, એમ જરૂર માનવું જોઈએ. આ વાતની સિદ્ધિ અનુમાન દ્વારા પણ કરવામાં આવે છે. - અત્યન્ત કામી મનુષ્યની માફક સ્ત્રીની સાથે સં. અન્ય ધરાવતા હોવાથી તેવી આકૃતિવાળા તે લૈકિક દેવે પણ અત્યન્ત રાગી છે. એમ જરૂર માનવું જોઈએ. જે જે સ્ત્રીની સાથે સંબન્ધ ધરાવનાર હોય તે તે જરૂર રાગી હેયકામી મનુષ્યની માફક. અને તે દેવની તેવી આકૃતિ હેવાથી તે પણ રાગી છે એમ જરૂર માનવું જોઈએ. માટે જ્યાં સ્ત્રીને બિલકુલ સંબધ જ ન હોય તેવી વિશેષવ્યક્તિ રાગના તદ્દન અભાવવાળી છે એમ માનવું હિતાવહ છે. જે લેકેને ભય હોય છે, જેના શિર પર શત્રુઓનું આક્રમણ હોય છે, તેએની પાસે શસ્ત્રને સંબન્ધ જેવામાં આવે છે અર્થાત તેવા લેકે જ હાથમાં શસ્ત્ર રાખે છે, પરંતુ જેને ઈશ્વર તરીકે માનવામાં આવે, તેઓને ભય પણ કયાંથી અને શત્રુઓ પણ કયાંથી સંભવી શકે? આ વાત સહજ સમજી શકાય તેમ છે. એમ હોવા છતાં પણ કેઈ દેવની આકૃતિના હાથમાં તલવાર, કેઈના હાથમાં ચક, કેઈના હાથમાં ત્રિશૂલ, કેઈના હાથમાં ગદા, કેઈ તે શંખ વગાડતા હોય, કે ઈ મેરલી વગાડતા હોય, કેઈના હાથમાં લાલીઓ છેકે અને કેઈના ગળામાં મસ્તકેની માળા હાય !! જે લેકે સાંસારિક ભયથી ડરી નિર્ભય થવા માટે તેમનાં દર્શન કરવા આવે તે લેકેને આવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org