SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસકદર્શન. વાદના સાધનમાં નિરન્તર તત્પર તથા સાથ સાથ હૈતવાદના નિરાકરણમાં પણ તત્પર હોય છે. તેઓ અદ્વૈતવાદરૂપ અનિવચ્ચે તત્ત્વને જ પરમ તત્વ, પારમાર્થિક રૂપે માને છે. બીજાએ ઉપર દષ્ટિને અવકાશ પણ આપતા નથી. નીચેને શ્લેક પણ તે જ વાતને ટેકો આપે છે– " आसुप्तेरामृतेः कालं नयेद् वेदान्तचिन्तया। इषन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥" ભાવાર્થ –જ્યાં સુધી શયન કરવામાં અને જ્યાં સુધી મૃત્યકાલ ન આવે, ત્યાં સુધી વેદાન્તની ચિન્તામાં જ સંપૂર્ણ કાળ વ્યતીત કરવું, લગાર માત્ર પણ કામવાસનાને અવકાશ આપે નહિ. કારણ કે, કામની વાસનાઓ વેદાન્ત ચિંતન કરવામાં વિધરૂપ હોય છે. ચાર પ્રકારના આશ્રમનું નિરૂપણ. " ब्रह्माध्ययनसंयुक्तो ब्रह्मचर्यरतः सदा। सर्वं ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते ॥" સદાચાર સ્તોત્ર પૃ૦૪૩, લેક પ૧ભાવાર્થ –નિરન્તર બ્રહ્મચર્ય પાળવામાં તત્પર, બ્રા તથા તેના સાધનોનું નિરન્તર અધ્યયન કરવાવાળે અને આ તમામ બ્રહ્મ છે” એવા પ્રકારના જ્ઞાનવાળાને બ્રહ્મચારી કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy