________________
જૈનદર્શન,
છે, તેઓને વિચાર જણાવીને પછી સિદ્ધાન્તસિદ્ધ વિચાર જણાવવામાં આવશે. આ વાતને નીચેને લેક ટેકે આપે છે'कालादीनां च कर्तत्वं मन्यन्तेऽन्ये प्रवादिनः। केवलानां तदन्ये तु मिथः सामग्यपेक्षया । १।
–શાસ્ત્રવાતમુ પૃ. ૭૨ ભાવાર્થ–બીજા લેકે કાલ વિગેરે એકએકને કાર્યના કર્તા તરીકે માને છે. ત્યારે સ્યાદ્વાદના અનુયાયી લકે સામગ્રીની અપેક્ષાએ અન્તર્ગતરૂપે આપસમાં સહકારી ભાવથી મબેલા પાંચના સમુદાયને કાર્યોત્પત્તિમાં કારણ તરીકે માને છે. તેમાં પ્રથમ દરેકના અભિપ્રાયે સમજાવવામાં આવે છે—
કાલવાદિને અભિપ્રાય. સ્ત્રી-પુરુષના સંગથી પિદા થતે ગર્ભ પણ જ્યાં સુધી હતકાલ ન આવ્યું હોય, ત્યાં સુધી થાય જ નહિ. અર્થાત કાલ સિવાય ગર્ભ-પરિણામમાં બીજું કંઈ પણ કારણ છે જ નહિ. - તથા શીતકાલ, ઉષ્ણકાલ અને વર્ષાકાલ વિગેરે વ્યવસ્થા પણ કાલ સિવાય થઈ શકવાની જ નહિ.
તથા બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે અવસ્થા પણ કાલજન્ય સમજવી.
વર્ગ, નરક વિગેરે કાર્યો તથા ઘટ, પટ વિગેરે કાર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org