SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ તત્ત્વાખ્યાન. રૂક્ષપણાથી પરિણત થાય છે. અને પોતાનામાં રહેલ રૂક્ષગુણ પશુ કોઇ વખતે સ્નેહગુણપણાથી પરિણત થાય છે. જેમ લૂના ઢગલામાં થેાડી સાકર નાંખીને ભેળવવાથી સાકરના મધુર ગુણુ પણ ખારાશરૂપે પરિણમે છે, અથવા ઘણા સાકરના ભૂકામાં થેડુ' લૂણ નાંખી ભેળવવાથી લૂણને ખારાશ ગુણુ પણ સાકરના મધુરરૂપે પરિણમી જાય છે. તેવી રીતે ઘણા સ્નિગ્ધ ગુણવાળામાં ઘેાડા રૂક્ષ ગુણવાળા મળવાથી તે પશુ સ્નિગ્ધરૂપે પરિણમે છે. ઘણા ક્ષામાં થોડા સ્નેહગુણુવાળા ભળવાથી સ્નેહ પણુ રૂક્ષરૂપે પરિણમે છે. સરખા ગુણુવાળામાં પરિણામ પણ સરખું જ થાય છે. માટે જગમાં જેટલા રૂપી પદાર્થોં છે, તે તમામમાં ઉપર પ્રમાણે જ અન્યની તથા પરિણામની વ્યવસ્થા જાણી લેવી. વિશેષજિજ્ઞાસાવાળાએ તત્ત્વાર્થવૃત્તિ, લે!કપ્રકાશ, પન્નવા સૂત્ર વિગેરે ગ્રન્થા અવલેાકવા, અહિં તે સક્ષેપથી દિનરૂપે વર્ણન કર વામાં આવેલ છે. હવે પ્રસંગેાપાત્ત કારણ-સમવાયનું પણ વિવેચન કરવામાં આવે છે કારણ-સમવાયનું નિરૂપણ, કાલ, ભાવ, નિયતિ, કર્મી અને પુરુષાર્થી પાંચ કારણેાના સમુદાય મળવાથી દરેક કાર્યો પેદા થાય છે, પ્રત્યેકથી કોઇ પણ કાર્ય થતું નથી એ વાત ચેસ સમજવી. તેમાં પ્રથમ જે લેાકા એક એકને કારણુ માની કાર્યોત્પત્તિ માને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy