________________
૬૦.
તત્ત્વાખ્યાન.
નિર્ણય માટે ત્રીજું દષ્ટાન્ત આપવું પડશે. એવી રીતે દષ્ટાન્તપ્રાગ માનવામાં અનવસ્થા પણ જરૂર આવવાની.
પ્રઅવિનાભાવરૂપ સંબન્ધને યાદ કરવા માટે દષ્ટાન્ત આસ જરૂરનું છે.
ઉ૦ સ્વીકૃત અવિનાભાવ સંબન્ધવાળા બુદ્ધિશાલિને તે પક્ષ અને હેતુને પ્રગ બતાવવાથી જ સાધ્યજ્ઞાન જ્યારે થઈ શકે છે, ત્યારે તેવા લેકે માટે દષ્ટાન્ત વિગેરે આપી સમય રોકવાની કંઈ પણ જરૂર નથી.
હવે વ્યાપ્તિના ભેદો સમજાવવામાં આવે છે. અન્તવ્યપ્તિ અને બહિપ્તિ એમ વ્યાપ્તિના બે ભેદે છે. પક્ષરૂપે જેને સ્વીકાર કરવામાં આવ્યું હોય તેની અંદર જ હેતુ અને સાધ્યના અવિનાભાવરૂપ સંબન્ધનું જે જ્ઞાન થાય તે અન્તર્થાપ્તિ કહેવાય, અને તેની બહાર જે અવિનાભાવ સંબન્ધ જોવામાં આવે તે બહિર્બાપ્તિ કહેવાય. અનુક્રમે બંને
વ્યાપ્તિનાં ઉદાહરણે નીચે આપવામાં આવે છે. * તેવી રીતે સ્વીકાર કર્યા સિવાય વસ્તુમાં સત્તા સિદ્ધ નહિ થઈ શકતી હોવાથી દરેક પદાર્થ અનેક ધર્મમય છે. આ ઠેકાણે તાપપત્તિરૂપ હેતુને અને અનેક ધર્મમય સાધ્યને જે અવિનાભાવ સંબન્ધ માનવામાં આવ્યું છે તે પક્ષરૂપે સ્વીકારેલ દરેક વસ્તુરૂપ પક્ષ સિવાય બીજે ઠેકાણે છે જ નહિ. માટે આવા સ્થળોમાં અન્તર્થીપ્તિ સમજવી.
ધૂમવાળે હોવાથી આ પ્રદેશ અનિવાબે હવે જોઈએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org