________________
જૈનદર્શન..
રસડા વિગેરેની માફક. આ ઠેકાણે ધૂમ અને અગ્નિને અવિનાભાવ સંબન્ધરૂપ વ્યાપ્તિને નિર્ણય પર્વત પક્ષ સિવાય રસેડા વિગેરેમાં પણ જોવામાં આવતું હોવાથી આવા સ્થળમાં બહિવ્યપ્તિ સમજવી.
પ્ર. અષ્ટાન્તપ્રાગ વિના પણ બીજાને સાધ્યનું જ્ઞાન થાય છે તે તે સમજાવવામાં આવ્યું, પરંતુ ઉપનય અને નિગમન પ્રગ વિના સાધ્યનું જ્ઞાન બીજાને કેવી રીતે થઈ શકે તે જ્યાં સુધી સમજાવવામાં આવે નહિ ત્યાં સુધી તેને અસ્વીકાર કોઈ પણ રીતે બની શકે જ નહિ.
ઉ. ઉપનય અને નિગમન પ્રગ માત્રથી જ જ્યારે બીજાને સાધ્યજ્ઞાન સારી રીતે થઈ શકે છે ત્યારે તેને માનવાની. શી જરૂર છે તે આપજ સમજાવશે. કિચ દષ્ટાન્ત વિગેરે પ્રયોગ કરવા છતાં પણ હેતુનું સામર્થ્ય તે અવશ્ય માનવું જ પડશે, કારણ કે તે સિવાય તે સાધ્યની સિદ્ધિ વિંધ્યાપુત્ર જેવી થવાની, તે આપજ કહે કે જ્યારે બીજાને સાધ્યનું જ્ઞાન કરવામાં પક્ષપગ અને હેતુપ્રયોગ જ એકલા સમર્થ છે, ત્યારે દષ્ટાન્ત વિગેરેને પ્રવેશ કરી નકામો સમય રોકવાની શી જરૂર છે? ભલે આપ મન્દબુદ્ધિવાળાને માટે દષ્ટાન્ત વિગેરેને પ્રવેગ કરે, પરન્તુ બુદ્ધિશાલિને માટે તે બે અવયવે સિવાય દષ્ટાન્ત વિગેરેની કંઈ પણ જરૂર નથી એ ખાસ ખ્યાલમાં રાખવું. હવે મંદબુદ્ધિવાળાને સંતોષની. ખાતર દષ્ટાંત વિગેરે સમજાવવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org