SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન દૃષ્ટાંતનું નિરૂપણ. અવિનાભાવરૂપ વ્યાપ્તિના મરણસ્થાન મહાનસ વિગેને દષ્ટાન્ત કહેવામાં આવે છે. તેને બે ભેદ છે. એક સાધમ્ય દષ્ટાન્ત અનુ બીજું વૈધર્મે દષ્ટાન્ત. જે ઠેકાણે સાધનધર્મની સત્તા હેય તે ઠેકાણે અવશ્ય સાધ્યધર્મની સત્તા હોવી જોઈએ તે સાધર્મેદાન્ત કહેવાય. જેવી રીતે-જે જે ઠેકાણે ધૂમ તે તે ઠેકાણે રસોડું; આ ઠેકાણે રડું સાધર્મેદષ્ટાન્ત સમજવું. જે ઠેકાણે સાધના અભાવમાં સાધનને અવશ્ય અભાવ જોવામાં આવે તે વૈધર્મેદષ્ટાન્ત સમજવું. જ્યાં જ્યાં ચૈતન્યશક્તિ ન હોય ત્યાં ત્યાં પ્રાણ વિગેરે પણ ન હોય-જેમ સૂકું લાકડું -વિગેરે વૈધર્મેદષ્ટાન્ત સમજવાં. ઉપનયનું સ્વરૂપ. સાધના આધારરૂપી ધર્મિમાં હેતુને જે ઉપસંહાર કરે તે ઉપનય કહેવાય. જેવી રીતે રસોડામાં ધૂમને લઈને અગ્નિ જોવામાં આવે છે તેવી રીતે પર્વત પણ ધુમાડાવાળે જેવામાં આવવાથી અગ્નિવાળે હવે જોઈએ. આનું નામ ઉપસંહાર કહેવાય. નિગમનનું સ્વરૂપ. સાધ્યધર્મને ફરીથી જે પક્ષમાં ઘટાડવું તે નિગમને કહે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy