________________
૪૦૨
મળે જ કયાંથી ? એ સ્વરૂપના ત્યાગ કરે છે, એવી રીતે માનવામાં આવે તે ફ્રૂટસ્થ નિત્યતા કદાપિ રહેવાની નહિ, માટે પ્રથમ પ્રશ્ન અનાદરણીય સમજવે. હવે રહ્યા બીજો પક્ષ, તે માનવામાં તે તમામ અનુષ્ઠાના નકામાં સમજવાં, કેમકે જ્યારે આત્મા પોતે સા ચિસ્વરૂપ જ છે. ત્યારે યાગ વિગેરેની ક્રિયાઓ કરવાની શી જરૂર છે? આથી એ ભાવ નિકળ્યે કે ચિસ્વરૂપરૂપે ચોગિયાના સમાધિમાં વ્યાપાર છે જ નહિં, કિ’તુ ચિત્તને પ્રકૃતિથી પૃથક્ કરવા માટે જ સમાધિમાં ચેાગિયાના વ્યાપાર છે, માટે આવા સ્થલમાં ક્રિયાની માફક વસ્તુને પરિચય કરાવનારા જ્ઞાનીની પણ આવશ્યકતા જરૂર રહેવાની; માટે ચેગિયાના સમાધિમાં વ્યાપાર તે સાક્ષાત્ કેવલજ્ઞાનને માટે અને પર પરા યોગનિરોધ માટે છે એ ખાસ ખ્યાલમાં રાખવુ. ભાષા એ સમજવા, કે જ્ઞાનક્રિયા દ્વારા જ મેાક્ષ મળવાના, એ વાતને નીચેના શ્લોક પણ ટકા આપે છે.
તત્ત્વાખ્યાન.
-
द्वौ क्रमौ चित्तनाशस्य योगो ज्ञानं च राघव ! । योगश्चित्तनिरोधो हि ज्ञानं सम्यगवेक्षणं ॥ १॥
Jain Educationa International
--રાષ્ટ્રવાર્તાસમુયમાં ઉદ્ધૃત છુ. રૂ
ભાષા—ચિત્તના નાશના એ ક્રમ છે, એક ચેાગ અને બીજું જ્ઞાન. તેમાં ચાગ તા ચિત્તના નિધરૂપ છે, અને સારી રીતે જે વસ્તુના પરિચય કરવા તેનું નામ જ્ઞાન સમજવું. આ અને સમુદાયરૂપે કારણુ છે, પરન્તુ પૃથરૂપે નથી.
For Personal and Private Use Only
www.jainelibrary.org