________________
જૈનદન.
t
આ પ્રકારે તમામ દર્શીનનુ નિરીક્ષણ કરવાથી એ ભાવ નિકળ્યા કે મક્ષ તે આત્મા ઉપર લાગેલાં સ ́પૂર્ણ કર્મોના ક્ષય સિવાય છે જ નહિ અને કર્મોના ક્ષય પણ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય થવાને જ નહિ, તેમાં પણ જીવાર્દિક પદાર્થોનું વાસ્તવિક જેવા પ્રકારનું સ્વરૂપ હોય,તેવા સ્વરૂપે જ તેમાં જે શ્રદ્ધા કરવી તેનુ' નામ સમ્યગ્દર્શન કહેવાય. તેવી રીતે વાસ્તવિક સ્વરૂપવાળા પદાર્થોને વાસ્તવિક રીતે જે પરિચય કરાવરાવે, તેનું નામ સમ્યગજ્ઞાન કહેવાય. સંવર તથા નિરા તત્ત્વના નિરૂપણમાં બતાવેલ જે શુદ્ધ આચરણ તેનું નામ સમ્યક્ ચારિત્ર કહેવાય. આ ત્રણેના સમુદાય મેક્ષમાં હેતુ સમજવે.
જેમ કાઇ રાણી મનુષ્ય રાગને દૂર કરવા માટે વૈદ્ય પાસે ગયે તેણે તેનુ' સવ વૃત્તાન્ત જાણીને કહ્યું કે અમુક દવાનું સેવન કરવાથી તમારા રોગ જડમૂળથી જવાના. આવા પ્રકારનુ જ્ઞાન સ ́પાદન કરવા છતાં પણ જ્યાં સુધી તે વૈદ્ય ઉપર પ્રમાણિકપણાની સાચી શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી તે દવા ખાવાનુ મન થાય જ નહિ, અને તે સિવાય રાગ પણ જવાને નહિ. માટે બે ચાર ઠેકાણે ફરવા પછી તેને જયારે ખરાખર ખાત્રી થઈ ત્યારે નિશ્ચય થયે કે આ વૈદ્ય નિર્લોભી અને સત્યવાદી છે,માટે એની દવાથી જરૂર રાગ જવાના જ. આવા પ્રકારને નિય થવાથી પ્રથમનું જ્ઞાન ખાત્રીવાળું થયું. એનું નામજ સમ્યક્જ્ઞાન સમજવું.
અને જ્યારે ઉપર્યુંકત પ્રકારથી સમ્યગજ્ઞાન થયું ત્યારે તે દવા ખાવાને મન થયું, અને એમ કરવાથી તે વ્યકિત રાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org