________________
**
તત્ત્વાખ્યાન.
ઉપર
રહિત થઇ, તેવીજ રીતે કમ્મરૂપી રાગેાના સબન્ધથી રોગગ્રસ્ત થયેલા સ’સાર જીવા પેાતાની ઉપર લાગેલા જન્મ, જરા, સરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરે રોગોને દૂર કરવા સારૂ સર્વજ્ઞ ભગવાનરૂપ વૈદ્ય પાસે ગયા, તેઓએ પણ તેના રાગેાના સર્વથા હાલ પેાતાના જ્ઞાનદ્વારા જાણીને કહ્યુ કે જીવ, અજીત્ર, આસવ, અન્ય વિગેરે હૈય તથા ઉપાદેય પદાથ ના જ્ઞાન સિવાય તમારા રાગ કદાપિ જવાને નહિ. પરંતુ તે વાય વિશ્વાસ ન આવવાથી તેણે તેનું સેવન ન કરતાં તેમાં આપણાની તપાસ કરવા માંડી, અને જ્યારે તેમાં આપ્તપણું અરાખર જોવામાં આવ્યુ ત્યારે પૂર્વોત પદાર્થ વિષયક હેય, ઉપાદેયના જ્ઞાનમાં વિશ્વાસ આબ્યા,ત્યારે જ તેને જ્ઞાન સમ્યક્ રૂપે પરિણત થયુ' અને ત્યારે આસવ-અન્ધરૂપ હેય પદાર્થીની હાનિમાં અને સવર–નિજ રારૂપ ઉપાદેય પદાના ઉપાદાનમાં પ્રવૃત્તિ કરવાનું મન થયું'. તેનું નામ જ સમ્યક્ ચારિત્ર સમ જવું, અને જ્યારે સારી રીતે આચરણ કરવામાં આવ્યું ત્યારે રોગથી મુક્ત થઇ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ પ્રગટ થયું, તેનું નામ જ મેક્ષ સમજવું. માટે આ દૃષ્ટાન્તથી પણ ત્રણ રત્ન દ્વારા જ મુકિત મળે છે એ વાત સ્થિર થઇ સમજવી,
પ્ર॰ શરીર વિગેરેને ક્ષય તે તેમાં વિનશ્વરશીલપણુ હોવાથી સંભવી શકે, પરન્તુ રાગ, દ્વેષ, મેહવિગેરેના અત્યન્ત વિનાશ થવામાં કોઈ પણ પ્રમાણ ન હોવાથી તેના વિનાશ થાય છે એમ કેવી રીતે માની શકાય ? જેમ આકાશ અનાદિ હાવાથી તેના વિનાશ કેાઇ માનતું નથી; તેમ રાગ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org