________________
જૈનદર્શન.
કારણ કે સવજ્ઞાને ચિત્તના દર્શન માટે સમાધિ-વ્યાપારની કંઇ પણ જરૂર નથી. એમ ડાવા છતાં પણ જો હઠથી કેવલ સમાધિ-બ્યાપારને મેાક્ષના અસાધારણ કારણ તરીકે માનવામાં આવે તે તે અજાગલસ્તનની માફ્ક નકામુ* જ સમજવું, કેમકે સયાગિકૈવલીની પ્રાગ્ અવસ્થામાં જો કે પૃથકવિતક સપ્રવિચાર એકત્વવિતક અપ્રવિચારરૂપ શુકલધ્યાન સ્વરૂપ સમાધિની આવશ્યકતા રહે છે, પરન્તુ ત્યાર પછી તે તેએને જ્યારે ભાવમનના જ અભાવ છે, ત્યારે તે રૂપ સમાધિની તા વાત જ શી કરવી ? અને જ્યારે સમાધિ જ નથી, ત્યારે તેને મેાક્ષના અસાધારણ કારણ તરીકે જન્મ્યાપુત્રની માફક મનાય જ કેવી રીતે ? માટે સમાધિવ્યાપાર મેાક્ષનું સાક્ષાત્ કારણુ નથી. એ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
પૂ॰ તર'વિનાના સમુદ્ર જેવા આત્મા છે, અને મહ ત્તત્ત્ત, અહંકાર તત્ત્વ વિગેરે પવન રૂપ છે અને તે દ્વારા થતી વૃત્તિયા તે તર’ગ જેવી સમજવી, અને આવા પ્રકારની વૃત્તિઓને હઠાવવાથી આત્માનુ જે સ્વરૂપમાં જ રહેવુ' તેનું નામ જ મેક્ષ સમજવુ'.
૪૦૧
ઉ॰ ઉપર્યુક્ત થન પણ અનાદરણીય સમજવુ'કારણ કે તે વિષયમાં પ્રશ્નના અવકાશ જરૂર રહે છે. શુ... આત્મા પોતે વૃત્તિસ્વરૂપ છે ? કે નહિ ? આ એ પ્રશ્નને! પૂછવામાં આવે છે, તેમાં પ્રથમ પક્ષ માનવામાં આત્મા વૃત્તિસ્વરૂપ છે. એવા અથ થવાના, અને આત્માનુ વૃત્તિવરૂપ છે; ત્યારે તેવા સ્વરૂપના ત્યાગ પણ થવાના નહિ, અને તે સિવાય માક્ષ તે
26
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org