________________
ave
તત્ત્વાખ્યાન.
જેના ઉદ્દયમાં ઉઠતાં ખેસતાં જીવને નિદ્રા આવ્યા જ કરે અને જગાડવામાં પણ પ્રથમની એ નિદ્રા કરતાં ક્લેશ વધારે થાય, તેવી સ્વાપાવસ્થાનુ પ્રચલા નામ સમજવું.
જેના ઉદ્દયમાં ચાલતાં રસ્તામાં પણ સ્વાપાવસ્થા પ્રાપ્ત થાય, જગાડવામાં પણ તેને ઉપરની ત્રણ કરતાં વધારે કષ્ટ પડે, તે અવસ્થાવિશેષનુ” પ્રચલાપ્રચલા નામ સમજવું.
જેના ઉચમાં દિવસે ચિત્તવેલ કાર્યોને રાત્રિમાં નિદ્રામાં તે નિદ્રામાં કર્યાં કરે, પેાતાને તેમાં કઈ પણ ભાન રહે જ નહિ; અર્થાત્ હું શું કરૂ છું ? એ વાતના ખ્યાલ ખીલકુલ રહે જ નહિ, અને જગાડવામાં અત્યન્ત જબરજસ્ત દુઃખ થાય, તેવી સ્વાપાવસ્થાનુ ત્યાનહિં નામ સમજવું.
આ દરેક સ્વાપાવસ્થામાં દનાવરણીય ક્રમ ચૈતન્ય શક્તિને દખાવી દે છે અર્થાત માત્માના ચૈતન્યરૂપે થતા પરિણામને અટકાવી દે છે. તેમાં પણ ઉત્તરોત્તર સ્વાપાવસ્થામાં ચૈતન્યશકિતના તરતમતાભાવરૂપે તિરોભાવ સમજવા.
નિદ્રા વિગેરે પાંચ પ્રકારનું દર્શનાવરણુ કમ તે પ્રાપ્ત થયેલી દશનલબ્ધિને દમાવવામાં જ ઉદ્યમશીલ છે. અને ચક્ષુર્દશનાવરણુ વિગેરે ચાર ક તે દશનતિના ઉદયને જ અટકાવનાર હોવાથી તે ઇનશક્તિના મૂલાતકરૂપ છે.
વેદનીયનું સ્વરૂપ.
વેદનીય ક્રમના બે ભેદ છે. એક સાત વેદનીય અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org